fbpx
અમરેલી

ભગવાન શ્રી નૂરસિંહ મંદિર પરિસર ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા નું સન્માન શ્રીમદ્ર ભાગવત કથા માં ગોર્ધન પૂજા અન્નકૂટ દર્શન મહોત્સવ કથા માં સમસ્ત મુસ્લિમ એવમ દાઉદી વ્હોરા સમાજ અગ્રણી ઓએ મહાઆરતી નો લાભ મેળવ્યો

દામનગર શહેર માં પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સમસ્ત મુસ્લિમ સમાજ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓએ ગોવર્ધન પૂજા અન્નકૂટ દર્શન મહા આરતી માં હાજરી આપી સમસ્ત દામનગર શહેર આયોજિત અધિક માસ નિમિતે યોજાયેલ શ્રી મદ્રભાગવત કથા આવતા દેવ ચરિત્ર ઉત્સવ પ્રિય બનાવતી બહેનો ભવ્ય રાસોત્સવ સાથે આજે સમસ્ત મુસ્લિમ સમાજ ના અગ્રણી કાસમભાઈ અમિષા મિલ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના વાલી સેફુદિન માંકડા મોઇજભાઈ ભારમલ રઘુવંશી અગ્રણી સંજયભાઈ તન્ના ખોજા અગ્રણી અબ્દુલભાઈ દિવાના માલધારી અગ્રણી ભુપતભાઇ જોગરરા દલિત સમાજ અગ્રણી પૂર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ પ્રકાશભાઈ તજા સોરઠીયા ધોબી સમાજ રાજુભાઇ ચુડાસમાં સમસ્ત બ્રહ્મસમાજ ના યુવાનો વિદ્વાન ભાગવતાચાર્ય કપિલભાઈ જોશી હાલ મુંબઈ નયનભાઈ જોશી ચિરાગભાઈ જોશી ભરતભાઈ ભટ્ટ ઈજનેર સાહેબ લાઠી શાસ્ત્રી મહેશભાઈ પંડયા સહિત ના અગ્રણી ઓ દ્વારા ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા નું નૃરસિંહજી મંદિર પરિસર ખાતે ભવ્ય સન્માન કરાયું હતું પટેલવાડી ખાતે અધિક માસ નિમિતે યોજાયેલ શ્રી મદ્ર ભાગવત કથા માં શાસ્ત્રી જયેશભાઈ પંડયા ને સ્થિરપ્રજ્ઞ બની ને કથા શ્રવણ કરતા શ્રોતા ઓ એ આજે ગોર્ધન પૂજા નો ભવ્ય  ઉત્સવ અને અન્નકૂટ દર્શન પ્રસાદ નો લાભ મેળવ્યો હતો શ્રી મદ્ર ભાગવત કથા માં સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો રચાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/