• ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશે : શ્રી અમિત ચાવડા • ટ્રેડ ડીલ માં અસમાનતા, અમેરીકા ભારત ઉપર દરેક મામલે જો હુકમી કરે છે તેમ છતા પ્રધાનમંત્રી કેમ Continue Reading
લાઠી શહેરમાં વિકાસને નવી દિશા આપતા કુલ રૂ. ૮.૪૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં લાઠીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી. આ વિકાસકાર્યો અંતર્ગત લાઠી ખાતે ગાગડીયો નદી પર અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે આધુનિક Continue Reading
અમરેલી જિલ્લાના નવા ખીજડીયા ગામે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની ઉપસ્થિતિ અને લોકઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ હતી. નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ સિંચાઈ પંચાયત Continue Reading
આજે જ્યારે આપણે ૨૧મી સદીમાં હરણફાળ ભરી રહ્યા છીએ, ત્યારે ‘વિકાસ’ શબ્દની પરિભાષા કંઈક અજીબ રીતે બદલાઈ રહી છે. રસ્તા પહોળા કરવા હોય કે નવી ઇમારતો બનાવવી હોય, સૌથી પહેલો ઘા કુદરતના ફેફસાં સમાન ગણાતા વૃક્ષો પર કરવામાં આવે છે. વર્ષોથી અડીખમ ઉભેલા અને પક્ષીઓના કિલકિલાટથી ગુંજતા ઘટાદાર વૃક્ષોને આજે વિકાસના ઓઠા હેઠળ નિર્દયતાથી કાપી […]Continue Reading
– – મૈત્રીનું ઝરણું– સંસ્કારની એ શૈલી હવે શિષ્ટાચાર થઈ ગઈ, હતી જે લાગણી, પ્રદર્શનનો વહેવાર થઈ ગઈ. હતું જ્યાં સ્નેહનું ભાથું ને માવજત સંબંધોની, ત્યાં ‘હાય-હેલ્લો’ ને ‘બ્રેકઅપ’ની ભરમાર થઈ ગઈ. કદી જે નિત્ય વહેતું હતું મૈત્રીનું મીઠું ઝરણું, એક જ દિવસના પૂરતી હવે ઉજવણી યાર થઈ ગઈ. હતી મૈત્રી હૃદયની વાત, ક્યાં હતી […]Continue Reading
આજની ૧૪મી ફેબ્રુઆરી એટલે કે મૈત્રી દિન નિમિત્તે, ગીરના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો ઉજાસ ફેલાવનાર વિભૂતિઓના સંસ્મરણો તાજા થયા છે. ‘જીવતા ગાંધી’ તરીકે ઓળખાતા બાલુબાપા ગઢિયા અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ગુણવંતરાય પુરોહિતના માર્ગદર્શન હેઠળ ૧૯૭૭માં શરૂ થયેલી શૈક્ષણિક મશાલ આજે વટવૃક્ષ બનીને અનેક વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરી રહી છે. દીકરીઓના શિક્ષણ માટે Continue Reading
સંસ્કાર સાથે શિક્ષણ આજના યુગની ખાસ જરૂરિયાત છે. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કારનો વિકાસ થાય તેવા કાર્યક્રમો શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ દ્વારા ખાસ ગોઠવવામાં આવે છે. આવા કાર્યક્રમ અંતર્ગત 14 /02/2025 ને શનિવારે માતા પિતા પૂજન દિવસ અને મહા શિવરાત્રિ નિમિત્તે શાળામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગ નિમિત્તે શાળામાં નિબંધ સ્પર્ધા […]Continue Reading
Recent Comments