જ્યાં ભક્તિ અને શક્તિનો સંગમ છે એવી સિદ્ધગિરીની તળેટીમાં, દાદા આદિનાથની ગોદમાં રહીને ‘શત્રુંજય યુવક મંડળ’ માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યું છે. “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાર્થક કરતા આ મંડળ દ્વારા પાલીતાણા અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં નિઃસ્વાર્થ ભાવે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ આજે વિશ્વભરની સામાજિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે. ગામડે ગામડે પહોંચતી Continue Reading


















Recent Comments