રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને વધુ ગતિ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લામાં ચાલી રહેલા નિશુલ્ક યોગ વર્ગોમાં વિશેષ શટકર્મ ક્રિયા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં હાલમાં આશરે 50 જેટલા નિશુલ્ક યોગ વર્ગો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં નિયમિત Continue Reading

















Recent Comments