Home Articles posted by CITY WATCH NEWS (Page 19)
અમરેલી
રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને વધુ ગતિ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લામાં ચાલી રહેલા નિશુલ્ક યોગ વર્ગોમાં વિશેષ શટકર્મ ક્રિયા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં હાલમાં આશરે 50 જેટલા નિશુલ્ક યોગ વર્ગો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં નિયમિત Continue Reading
અમરેલી
આગામી ફેબ્રુઆરી અને માર્ચ-૨૦૨૬માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓને ગેરરીતિમુક્ત, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી દ્વારા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપી Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા લાઠી-બાબરા તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. ૧૧.૦૨.૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી મહેશ ઝીડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીનું Continue Reading
અમરેલી
જિલ્લામાં મહા શિવરાત્રીના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આ જાહેરનામું તા.૨૦.૦૨.૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા મુજબ, જિલ્લામાં Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સંવેદનશીલતા સાથે દિવ્યાંગોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લામાં કાર્યરત સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યો છે. જિલ્લામાં Continue Reading
અમરેલી
૧૯૮૭- ૮૮માં તાતણીયા તાલુકો ખાંભાના કેટલાક ગામોમાં નાની ધારીના એક માથાભારે અસામાજિક તત્વના ત્રાસથી લોકો ત્રાસી ગયા હતા, ધોળે દિવસે ગામ ખેતરોમાં લોકો પાસેથી પૈસા પડાવતા હોય ભયજનક વાતાવરણ પ્રવર્તતું આ સંદર્ભે લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો. લોકોને ઘર બહાર કે ખેતરે પણ જઈ શકાય નહીં. આવી વિકટ પરિસ્થિતિ  કોઈ સરકારશ્રી પાસે રજૂ ન […]Continue Reading
અમરેલી
ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના સ્વાસ્થ્ય અને જીવન સુરક્ષાને લઈને સાવરકુંડલાના યુવા એડવોકેટ દેવર્ષિ બોરિસાગર દ્વારા રાજ્યના ગૃહમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેદવારોના હિતમાં રનીંગ (દોડ)ના નિયમોમાં વૈજ્ઞાનિક અને માનવીય દૃષ્ટિકોણથી સુધારા કરવાની ભારપૂર્વક માંગ કરી છે. ગુજરાત ​ગૃહમંત્રીને સંબોધિત પત્રમાં એડવોકેટ Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત જે.વી.મોદી હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી તારલાઓનો ‘સન્માન સમારોહ’ અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓનો ‘વિદાય સમારંભ’ ભાવસભર વાતાવરણમાં યોજાઈ ગયો હતો. ​વર્ષ દરમિયાન શાળામાં આયોજિત સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, ચિત્રકામ, રમતગમત, વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, ગ્રાહક Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલા વ્યસ્ત આઝાદ ચોક વિસ્તારમાં હાલ અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. આ ચોક એક મુખ્ય જંકશન હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાના વિકલ્પના અભાવે સ્થાનિક રહીશો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. ​આઝાદ ચોક એવો વિસ્તાર છે જ્યાં પાંચ મુખ્ય રસ્તાઓ એકસાથે મળે છે. અહીં શાળા (સ્કૂલ) અને જમાતખાનું […]Continue Reading
ભાવનગર
જેમના હૃદયમાં શ્રીકૃષ્ણની લીલાનું સતત ધ્યાન રહે છે એવા મોટા ગોપનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને સૂર્ય સમુદ્ર અને શિવનું સાયુજ્ય જ્યાં સર્જાય છે એવા તીર્થધામ કે જ્યાં દર અમાસે માનવ મેળો ભરાય છે હજારો લોકો દર્શને આવે છે એવા મોટા ગોપનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ઉત્સવ આઠે પ્રહર ની પૂજા સાથે બ્રાહ્મણો અને ભક્તો કરશે […]Continue Reading