સાવરકુંડલાની ધરતીના છોરું, સાવરકુંડલાના અણમોલ રત્ન, પ્રખર હાસ્યલેખક અને આદર્શ વિદ્યાગુરુ આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને ભારત સરકાર દ્વારા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે સમગ્ર સાવરકુંડલા પંથકની જનતા અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬ના રોજ Continue Reading

















Recent Comments