Home Articles posted by CITY WATCH NEWS (Page 26)
અમરેલી
સાવરકુંડલાની ધરતીના છોરું, સાવરકુંડલાના અણમોલ રત્ન, પ્રખર હાસ્યલેખક અને આદર્શ વિદ્યાગુરુ આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને ભારત સરકાર દ્વારા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે સમગ્ર સાવરકુંડલા પંથકની જનતા અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬ના રોજ Continue Reading
અમરેલી
ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં અનેક એવા કલાકારો અને તકનીકી નિષ્ણાતો થઈ ગયા જેમણે પ્રસિદ્ધિની લાલસા રાખ્યા વગર માત્ર કામના જોરે ઇતિહાસ રચી દીધો. આવા જ એક કલામર્મજ્ઞ એટલે હરેન્દ્રકુમાર મગનલાલ ભટ્ટ, જેઓ ફિલ્મ જગતમાં ‘મોટાભાઈ’ તરીકે આદરપૂર્વક ઓળખાતા. તાજેતરમાં તેમના જીવનના એક અવિસ્મરણીય પ્રસંગની વિગતો બહાર આવી છે, જે દર્શાવે છે કે કેવી રીતે તેમણે […]Continue Reading
અમરેલી
ભારતવર્ષની આધ્યાત્મિક ધરોહર સમાન મહાશિવરાત્રિ પર્વની આગામી તા. ૧૫-૦૨-૨૦૨૬, રવિવારના રોજ સાવરકુંડલા મુકામે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. સંતવર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની દિવ્ય પરંપરામાં, પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સાન્નિધ્યમાં ભક્તિ અને માનવસેવાના સમન્વયરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ’ Continue Reading
ગુજરાત
અમદાવાદ ખાતે લાઠી ગ્રુપ પરિવારનું સ્નેહમિલન… અમદાવાદ કલાપીનગર લાઠી અને આસપાસના ગામોના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા સૌ પરિવારોનું સંગઠન, અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારનું તા: 08-02-2026 રવિવારે અમદાવાદ મુકામે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલ આશ્રમરોડ ખાતે સુંદર સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદમાં આવી વસેલા સૌ પરિવારો, સેવા, સંગઠન અને વતન સુવાસના સિદ્ધાંતો સાથે આ Continue Reading
અમરેલી
રાજ્ય ના ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદાઓ બદલી જાય છે ??? તેવા અણિયાળા સવાલો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા પાલ આંબલિયા  તાજેતર માં હળવદ વટામણ 765 kv વીજ લાઈનમાં કંઈક આવું જ બન્યું હોવાની શંકા છે વઢવાણ ગામના સર્વે નંબર 2602 ખાતા નંબર 2777 ક્ષેત્રફળ 23067 ચોરસ મીટર માલિક પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ વીજ લાઈન માટેનું […]Continue Reading
ભાવનગર
ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની 65 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ આરોગ્ય શિબિર અંતર્ગત ધોરણ ચાર થી આઠ માં અભ્યાસ કરતા 1626 વિદ્યાર્થીઓની આંખ તપાસ તથા 1742 વિદ્યાર્થીનીઓની હિમોગ્લોબિન તપાસનુ કાર્ય પૂર્ણ થયું છે. શિશુવિહાર ની આરોગ્ય ટીમ દ્વારા શિબિર ક્રમાંક 458 થી 490 દરમિયાન 3368 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા Continue Reading