Home Articles posted by CITY WATCH NEWS (Page 27)
અમરેલી
દરેક મંડળમાં પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દાવેદાર કાર્યકરોને સાંભળશે ૬-નગરપાલિકાના ૧૮૪, ૧૧-તાલુકા પંચાયતના ૧૯૦ તથા અમરેલી જીલ્લા પંચાયત-૩૪ બેઠકો પર ચુંટણીગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચુંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષ દ્વારાઉમેદવારો પસંદ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ Continue Reading
અમરેલી
સાવરકુંડલા: માનવતા અને જીવદયાના કાર્યોમાં અમરેલી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. ગૌસેવાના આ ઉમદા કાર્યમાં જ્યસુખભાઈ લાલજીભાઈ માલાણી દ્વારા ગૌમાતા માટે એક સનેડો ભરીને નીરણ (ઘાસચારો) અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યસુખભાઈ સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત છે અને Continue Reading
અમરેલી
વિદાય એટલે જીવનમાં આગળ વધવાની એક અમૂલ્ય તક. આ વિચાર સાથે રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા માં ધોરણ :- 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય (દિક્ષાંત) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધોરણ 8 ના બાળકોએ પોતાના 8 વર્ષના અનુભવો કે જે ધોરણ એકથી ડર સાથે શરૂ થયા હતા એને ભરપૂર વિશ્વાસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગરપાલિકા ની રાભડા રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઇડ માં વારંવાર આગ લાગવાથી ધુવાડા સાથે શ્રાપ રૂપ નાના એવા રાભડા ગામ ને પડ્યા ઉપર પાટા જેવી હાલત ઉનાળા ની કાળ ઝાળ ગરમી વચ્ચે સતત આગ અને ધુવાડા ની સામ્રાજ્ય શુધ્ધ હવા પાણી માટે આદર્શ ગણાતા ગામડા ઓ પણ પ્રદૂષણ ના ભરડા માં શહેર […]Continue Reading
ગુજરાત
વડોદરા “જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક)” નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ, વડોદરા ખાતે, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે ૩૬૫ દિવસ, २४ કલાક કાર્યરત, ત્રણેય બ્લડ બેન્ક સરકારી હોસ્પિટલ થી (સીવીલ હોસ્પિટલથી,)માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે.તેમનું ઉદ્ઘાટન પરમ પુજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા વિહળ ધામ પાળીયાદ ક્રાંતિકારી પરમ પુજ્ય Continue Reading
ગુજરાત
સુરત દેવિકૃપા રેસીડેન્સી,સાણિયા દેલાડવા, ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન આંખોની તપાસ માટે ૮૭ દર્દીઓ અને સર્વરોગ તપાસ માટે ૮૦ દર્દીઓએ લાભ લીધો હતોઆ પ્રસંગે હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડૉ. Continue Reading
ભાવનગર
શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષ ચૈત્ર સુદ પુનમ, હનુમાન જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં પૂ.મોરારિબાપુના ઉપાસ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજને વિશેષ અર્ઘ્ય રૂપે સંગીતાંજલિ અર્પણ કરવામાં આવે છે, જેને આ લગાતાર 49મુ વર્ષ છે. આજે આ સળંગ ત્રણ દિવસના શાસ્ત્રીય સંગીત મહોત્સવના પ્રથમ દિવસે સોમવારની સાંજે તલગાજરડા ચિત્રકુટધામ ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા સમક્ષ દેવાંશીષ Continue Reading
ભાવનગર
(રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મન માં મુંઝાઈ મન માંજ મરી જવાના)  પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ ના સામાન્ય ખેડૂત પુત્ર ની અસાધારણ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાત્મક છે  સલોડિયા પરિવાર ના હરેશભાઈ ની સફળતા GPSC દ્વારા લેવાયેલ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ ગાંધીનગર મહાનગર પાલિકા (સુપર કલાસ 2) ની કસોટી […]Continue Reading
અમરેલી
ગઢડા સ્વામી ના ચોહલા ગામે અતિ બિસ્માર આંતરિક કાચા રસ્તા ને પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના માં કન્વર્ટ કરી પાકો રસ્તો બનાવવાની માંગ અંગે નાયબ કલેકટર શ્રી એસ.ડી એમ બોટાદ ની કચેરી દ્વારા નં એડીએમ /વશી/૪૨૮/૨૦૨૬ તા.૨૬/૦૨/૨૬ થી નાયબ કાર્યપાલક ઈજનેર  માર્ગ મકાન પંચાયત (મામા) પેટા વિભાગીય કચેરી  ગઢડા સ્વામીના નાયબ કાર્યપાલક ઈજનેર ને સબંધ […]Continue Reading