Home Articles posted by CITY WATCH NEWS (Page 28)
ગુજરાત
સુરત તાજેતર માં એક નાગરિક સભા નું સુંદર આયોજન થયું જેમાં દરેક ઘરમાં આ પુસ્તક હોવું જોઈએ! વિષયે પ્રબુદ્ધ વિવેચકો ની ગોષ્ટી નું સંકલન  ધીરુભાઈ વિરાણી અને જનક બાબરિયા અને તેમની ટીમે કર્યું હતું.આ સમયે અમને બીજી જ્યોત્સ્ના આહીર મળી ગઈ. તેનું નામ છે ક્રિનલ ઠુંમર. ક્રિનલના માતા-પિતા, દાદા વગેરે પણ મળ્યા. આ કુટુંબની ખાસિયત […]Continue Reading
અમરેલી
​શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ દ્વારા સ્થાનિક શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર ખાતે ‘ગાંધી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “આત્મનિર્ભર ભારતની ઝલક” થીમ પર આધારિત આ કાર્યક્રમે મુલાકાતીઓને આધુનિક યુગમાં વિસરાતા જતા ગાંધીવાદી મૂલ્યો અને ગ્રામીણ સંસ્કૃતિની યાદ અપાવી હતી. ​મેળાનું મુખ્ય આકર્ષણ ગ્રામ્ય હસ્તકલા અને ખાદી ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલ્સ રહ્યા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ કેવડા પરા વિસ્તારમાં નાના ઝીંઝુડાના મોમાઈ મંદિરના મહંત શ્રી મસાપીર બાપુના દિવ્ય માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રસંગમાં ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા.   આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને નવો સંસાર શરૂ કરવા માટે જરૂરી તમામ નાની-મોટી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ​આ પ્રસંગે ૨૦ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના […]Continue Reading
અમરેલી
​હે પ્રભુ, જીવનમાં થોડી એવી ક્ષણ રહેવા દે, સાથ જે આપ્યો છે તેવો જ અકબંધ રહેવા દે. ​જે સંબંધોએ અડ્યા છે આ બુલંદીના શિખર,  આંગણે ખુશીઓના સદા પગરવ રહેવા દે. ​ સુંદર ક્ષણોથી મહેંકે છે અમારું આશિયાનું, બાગમાં ઉમંગોને આમ   ગૂલો-ગુલઝાર રહેવા દે. ભલે હોય ઠોકર ​સમયની ગમે તેટલી કપરી,  સ્નેહના દીપકને આમ જ તેજોમય […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અભિષેક પૂજા, દીપમાળા,રુદ્રી, રુદ્રાષ્ટક,ચાર પ્રહરની પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.    ભાવનગર જિલ્લામાં તળાજા થી પાંચેક કિલોમીટર છેટે,તળાજા – બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર Continue Reading
ગુજરાત
મુંબઈ સમગ્ર હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં પ્રાચીન પૂજ્ય ઋષી મુનિ ઓ દ્વારા અનુભવ સિદ્ધ આચરણ ની ઉત્તમ ભેટ આપી તેમાં પછી યોગ હોય કે ધ્યાન હોય કે આર્યુવેદ દરેક નિચોડ સમસ્ત જગત ના કલ્યાણ માટે જ હોય તાજેતર માં દેશ ના પાટનગર મુંબઈ કોપર ગાંવ ખાતે યોજાયેલ આત્મામાલિક ધ્યાનપીઠ આયોજિત ધ્યાન શિબિર માં પોલેન્ડના અસંખ્ય […]Continue Reading
અમરેલી
સુરત શ્રી મહાગુજરાત ગોસ્વામી‌ મહામંડળ દક્ષિણ પ્રદેશ આયોજિત પ્રથમ શાહી સમુહલગ્નનું ભવ્ય આયોજન સુરત ના બંસરી પાર્ટી લોન્ચ માં યોજાયો  અખાડા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારથીબાપુ જૂનાગઢ, શ્રી શ્રી ૧૦૦૮ ગર્ગાચાયૅ પીઠાધિશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદગીરીબાપુ તથા નામી અનામી સંતો,મહંતો, મહામંડલેશ્વરો તેમજ મહામંડળના ગુજરાતભર ના હોદેદારો, દાતા રત્નો શ્રીઓ, દશનામ સમાજના સુરત તેમજ Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર પરિસર માં ન્યુરો માર્ગ વિશે શિક્ષકો સાથે ગોષ્ટિ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આંખ, કાન, હાથ મદદરૂપ થાય છે. પરંતુ જ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા તો માનવ મસ્તિષ્કમાં થતી હોય આખરે બાળક કેવી રીતે શીખે છે! અને તેનું મસ્તિષ્ક જ્ઞાનને અપનાવે છે ! તે વિષય એક વાર્તાલાપ અગામી તારીખ 7 શનિવારે સાંજના  દરમિયાન શિશુવિહાર પરિસરમાં યોજાઈ ગયો […]Continue Reading