Home Articles posted by CITY WATCH NEWS (Page 3)
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે શ્રમિકો/કારીગરો/ કર્મચારીઓ/દેશ/રાજય/જિલ્લા બહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી,ચોકીદાર, કારખાનામાં, મકાન બાંધકામમાં, પોલ્ટ્રીફાર્મ ઉદ્યોગમાં, હિરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં શ્રમિક તરીકે જિલ્લામાં આવે છે જેમાંઅમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ઘરાવતા ઇસમો હોય તેની સંભાવના બની Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતાને સારી સુવિધા આપવા માટે બસસ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્યને સાચા અર્થમાંસાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે પરંતુ સાથે મુસાફર જનતા પણ નિગમના આ ‘સ્વચ્છતા યજ્ઞ’પોતાનુ નૈતિક અને બહુમુલ્ય યોગદાન આપી સ્વયં શિસ્ત સાથે બસ […]Continue Reading
ભાવનગર
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગારતત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને -શાંતિનો ભંગ કરે તેમજ માનવજિંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ રહેલી છે.આગામી દિવસોમાં મકરસંક્રાંતિ, હોળી જેવા તહેવારો આવનાર હોય, આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓતથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે Continue Reading
ભાવનગર
આગામી દિવસોમાં હોળી-ધૂળેટી જેવા તહેવારો આવનાર હોય તેમજ તાજેતરમાં ભારત સરકારનો “ઓપરેશનસિંદુર” આતંદવાદ વિરૂધ્ધ ઓપરેશન બાદ ગુપ્તચર ખાતાના અહેવાલ તથા અગાઉ થયેલ આતંકવાદી હુમલાઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી પોતેનકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જિંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.જેથી Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ, ભાવનગરનાસંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ‘માતૃભાષામહોત્સવ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગરની શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહારાજાકૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ તથા તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજઅકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ નીકલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાંઆવેલ રસ્તાઓને Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ તથા તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજઅકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ નીકલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં“પાલીતાણા Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓદર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકનીકોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા Continue Reading