ભાવનગર શહેરના બોરતળાવ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભક્તિભાવ અનેઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રીસ્થાપનાથ મહાદેવ મંદિરમાં મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાનશ્રીના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અનેસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી Continue Reading















Recent Comments