Home Articles posted by CITY WATCH NEWS (Page 4)
અમરેલી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલી દ્વારા જવાહર નહેરુ જુનિયર હોકી સ્પર્ધા ૨૦૨૫- ૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.૩ અને ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે યોજાશે. અમરેલી જિલ્લાના તમામ શાળાઓના સબ જુનિયર અને જુનિયર કક્ષાના ખેલાડીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ૪૩મી સબ જુનિયર અંડર-૧૫ […]Continue Reading
અમરેલી
 દેશને ક્ષય (ટીબી) મુક્ત કરવાના સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (PMTBMBA) અંતર્ગત આગામી તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વિશેષ નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં અમરેલી જિલ્લામાં કુલ ૭૩૦ ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૬૬૫ દર્દીઓએ નિક્ષય પોષણ યોજના માટે પોતાની સંમતિ આપી છે. આ અભિયાન અંતર્ગત અગાઉ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)- સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી તા. ૨૯/૦૭/૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે સાવરકુંડલામાં રેલવે ફાટક પાસે આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે યોજાશે. આ મેળામાં EDF INTERNATIONAL NETWORKS કંપની દ્વારા સ્માર્ટ મીટર Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)- લાઠીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી તા. ૩૦/૦૭/૨૦૨૬ના ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ. લાઠી ખાતે યોજાશે. આ મેળામાં EDF INTERNATIONAL NETWORKS કંપની દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. Continue Reading
ભાવનગર
બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ અને નર્સિંગ કોલેજ ખાતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ નર્સિંગ કોલેજની બહેનોના હસ્તેવૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ રીતે બહેનો, ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ ના જતનનો અમૂલ્ય સંદેશો આપ્યો હતો. ગુરુ પુનમ નિમિત્તે આ રીતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણના […]Continue Reading
ભાવનગર
તા 29 ને બુધવારના રોજ મહુવા તાલુકાના ભગુડા ગામ ખાતે આવેલા આનંદ આશ્રમ ખાતે પૂ.ઉદયનારાયણ બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભાવ અને શ્રધ્ધાભેર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખા અનુસાર સવારના ભાગે સ્થાપિત દેવતાઓનું પૂજન, ગુરુદેવ ચરણોની પૂજા, ગુરુમહિમા વિશેષ, ગુરુ પૂજન બાદ મહાપ્રસાદ થશે. બપોરબાદ સત્ય નારાયણ ભગવાનની પૂજા–કથા તેમજ રાત્રિના Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન, વેદો અને પુરાણોમાં પૂજનીય તથા ‘જગતજનની’ તરીકે પૂજાતી ગો માતાને સત્વરે દેશના સર્વોચ્ચ માન સમાન **‘રાષ્ટ્રમાતા’** નો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ કરી ગૌહત્યા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પ્રચંડ અને દ્રઢ માંગ સાથે આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ભવ્ય અને […]Continue Reading
ભાવનગર
કથાકાર મહેશગીરીબાપુ અને સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સાથે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાશે.કથાકાર મહેશગીરીબાપુ ગોસ્વામી અને સમગ્ર સેવક સમુદાય દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવવાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે.આ ગુરુપૂર્ણિમાના યોજાનાર કાર્યક્રમ મુજબ  ધ્વજારોહણ, ગુરૂ પૂજન, હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા Continue Reading
ભાવનગર
મહુવા તાલુકા કોટિયા કુંઢડા વિસ્તારની ડુંગર ગિરિમાળા વચ્ચે આવેલા પ્રાકૃતિક ધામ ગુરુ દત્તાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત મોહનગીરીબાપુના સમાધિ સ્થાન ગૌધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ગૌ ધામ કોટીયા કુંઢડાના થાણાપતિ સંત પૂ.લહેરીગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.કાર્યકમ મુજબ સવારની આરતી બાદ ધ્વજપૂજન અને ધ્વજા Continue Reading
અમરેલી
અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજના 10 વિદ્યાર્થીઓએ “વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન વિથ પ્રાઇમ મિનિસ્ટર” કાર્યક્રમમાં ભાગ લીધો. તારીખ 26/07/2026ના રોજ રવિવારે ભારતના દરેક જિલ્લાઓમાં “માય ભારત પોર્ટલ” ઉપર રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ સાથે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી Continue Reading