રાજ્ય સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી “નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજના ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થિનીઓને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્તરે શિક્ષણ સતત ચાલુ રાખવા માટે આર્થિક આધાર પૂરું પાડવાનો છે, જેથી શિક્ષણ છોડવાની પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ આવી શકે. Continue Reading
અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૨૫માં અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે. તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુ, ચિતલ રોડ) ખાતે અંડર […]Continue Reading
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો શુભારંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા-ખીજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ વે પર આશરે રૂ. ૫૬.૬૦ લાખના ખર્ચે ખાનાવાળા બોક્ષકલવર્ટની કામગીરી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવશે. શેડુભાર Continue Reading
જુનાસાવર સ્થિત શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર “Save Energy” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ 2025 26 અંતર્ગત યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન તથા પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી આશિષ કુમાર એમ જોશીએ Continue Reading
સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ ૫-૨-૨૬ના રોજ એક ભવ્ય ‘ત્રિવિધ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હસ્તકલા પ્રદર્શન, ફૂડ ફેસ્ટિવલ અને વાલી મીટીંગ જેવા બહુઆયામી આયોજનો દ્વારા વિદ્યાર્થીનીઓની સર્જનાત્મકતા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળામાં યોજાયેલા હસ્તકલા Continue Reading
સાવરકુંડલા નગરપાલિકાના શ્રમ યોગી સંગઠન હેઠળના તમામ વિભાગના રોજમદાર કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં શહેરમાં વહીવટી તંત્ર અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પાણી વિતરણ અને ગટર સફાઈ જેવી પાયાની સેવાઓ ખોરવાઈ જતાં શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારી […]Continue Reading
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ તા- 06/02/2026 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 344 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા 60 જેટલા મોતિયા ના દર્દીઓ ની […]Continue Reading
તાજેતરમાં પ્રતાપ દૂધાત દ્વારા મતબેંકની રાજનીતિ અને ખાસ વર્ગની ખુશામત માટે ભાજપના કાર્યકર્તાઓતથા આગેવાનો સામે નીચી કક્ષાની અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અત્યંત નિંદનીય,દુર્ભાગ્યપૂર્ણ અને સમાજમાં દ્વેષ ફેલાવનારું છે.ભારતીય રાજનીતિમાં વિચારોની અને મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ – અને તે લોકશાહીનું સૌંદર્ય પણ છે.પરંતુ કોઈ ખાસ વર્ગને ખુશ કરવા માટે હિન્દુ સમાજ અને Continue Reading
આજરોજ તા.૬/૨/૨૦૨૬ શુક્રવાર સવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રતાપગઢ (ખેડાપા) ગામમાં કુલ સિત્તેર લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના નવા મકાનનો છાત્રાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી તરફથી પાંત્રીસ લાખ અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોર તરફથી Continue Reading


















Recent Comments