Home Articles posted by CITY WATCH NEWS (Page 35)
અમરેલી
દામનગર શહેર માં સમગ્ર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મહેમાનો જયંતિભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરુભાઈ નારોલા નાનીવાવડી ભરતભાઈ આંબાભાઈ નારોલા નાનીવાવડી અશોકભાઈ મધુભાઈ ઇટાલીયા નાનીવાવડી કનેયાલાલ નારોલા ડાયમંડ વિઠલભાઈ ગોળકિયા  કિશોરભાઈ ગજેરા મનસુખભાઈ સોજીત્રા હરિભાઈ નવચંદભાઈ  ખેની પરવડી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના રેલવે મુસાફરો માટે આજે એક મહત્વપૂર્ણ અને સુવિધાસભર પહેલ સાકાર થઈ છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે અંદાજે ₹9 કરોડના ખર્ચે 12 મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB) નું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.આ નવનિર્મિત ફૂટ ઓવર બ્રિજ મુસાફરો માટે પ્લેટફોર્મ વચ્ચે અવરજવર વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા રત્નો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા ના પ્રત્યક્ષદર્શી બનતા જ્યંતીભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરૂભાઇ નારોલા ભરતભાઇ આંબાભાઈ નારોલા અશોકભાઈ મધુભાઈ ઇટાળિયા નાનીવાવડી  કનેયાલાલ નારોલા ડાયમંડ Continue Reading
અમરેલી
ભક્તિનો માહોલ છે ને  સંતોના આશીર્વાદ છે, કુંડલાની આ ધરા પર  ભજનોના નાદ છે. ​શ્રી જીવણ સાહેબ બિરાજશે  હવે નિજ ધામમાં, શ્રદ્ધા તણો ઉત્સવ હવે છે                    મેઘવાળના આંગણે. –“પાંધી સર”  ​સાવરકુંડલાની પવિત્ર ધરા પર આગામી ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), તા. ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ એક Continue Reading
અમરેલી
મુસીબત આવતા પહેલાં જ  રસ્તો સાફ રાખે છે, ખરા અર્થમાં એ જ જનતાની  સાચી માવજત રાખે છે. ​નથી જે રાહ જોતા કે  ક્યારે આપદા ઉભરી આવશે, એ જ ખમીરવંતા લોકસેવકો  સેવાનું ખરેખર નૂર રાખે છે. –“પાંધી સર”  ​સાવરકુંડલા પંથકમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. વરસાદી પાણીની સાથે વહી […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય ) રાળગોનમાં વિજ્ઞાન દિવસની જોરદાર ઉજવણી બાળ વિજ્ઞાનીકો દ્વારા કરવામાં આવી હતી .જેમા શાળાના ઘોરણ 5 થી 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા જુદા જુદા વિભાગમાં 90 જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવેલ. હાલના આધુનિક જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી માનવજાતી માટે કેટલુ ઉપયોગી છે, તે બાબતે પ્રદર્શન […]Continue Reading