Home Articles posted by CITY WATCH NEWS (Page 36)
અમરેલી
 અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૨૫માં અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે. તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુ, ચિતલ રોડ) ખાતે અંડર […]Continue Reading
અમરેલી
૯૭ – સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં SIR–૨૦૨૬ અંતર્ગત BLO દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પછી, અમુક રાજકીય પ્રેરિત તત્ત્વો દ્વારા સર્વે સમાજના નામ કમી કરવા અને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રયાસો સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા ખોટા રીતે ફોર્મ નં. ૭ ભરવામાં આવ્યા હોવાની ગંભીર શંકા […]Continue Reading
અમરેલી
“ખેડૂત સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારની ઐતિહાસિક જોગવાઈઓ AI ના ઉપયોગ દ્વારા રિયલ ટાઇમ ડેટા કિસાનોને મળશે — મહેશ કસવાલા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે VB–G RAM G યોજના અંતર્ગત ખેડૂતલક્ષી બજેટ–2026 અંગે કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી બજેટની કૃષિ, […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશના ઐતિહાસિક અવસરે, સાવરકુંડલાની પુણ્યશાળી ભૂમિ પર કબીર ટેકરી (સંત કબીર વસ્તી) ખાતે સંત સમિતિ અને વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત “વિરાટ હિન્દુ સંમેલન” અત્યંત ભવ્ય અને દિવ્ય માહોલમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે સમગ્ર સાવરકુંડલાનો હિન્દુ સમાજ જાતિ-જ્ઞાતિના ભેદભાવ ભૂલી એકતાના સૂત્રે બંધાયો હતો.વડીલ વંદના Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી માટે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦ થી સ્નાતક (૦૧ થી ૦૨ વર્ષનો અનુભવ) લાયકાત ધરાવનાર તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશન શાપર રાજકોટ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ […]Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના ઘટક પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા અને કુંકાવાવ-વડિયા તાલુકાના જુના બાદનપુરની પસંદગી થઈ છે. આ બંને ગામો ‘આદર્શ ગ્રામ’ બની શકે તેવા હેતુથી ગેપ ફિલીંગ હેઠળ વિવિધ કામગીરી અને ગ્રામ વિકાસ યોજના (VDP) અંગે જિલ્લા Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યને ૧,૬૦૦ કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો ૬૨ કિ.મીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી ૪ મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે.  અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી Continue Reading
અમરેલી
લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા પહેલા જ સાવરકુંડલા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય નાસીરભાઈ ચૌહાણે સ્થાનિક પોલીસ મથકે લેખિત અરજી આપી ૭,૦૦૦થી વધુ જીવિત મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાના ષડયંત્ર બદલ ત્રાહિત વ્યક્તિઓ સામે ગુન્હો નોંધવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ચોક-અપ થવાની વિકટ સમસ્યા સર્જાઈ હતી. લુહાર સોસાયટી પાસે આવેલી મુખ્ય ગટર લાઈનમાં મોટું ભંગાણ પડવાને કારણે ગંદા પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, નગરપાલિકાના સક્રિય સભ્યો અને તંત્રની ત્વરિત કામગીરીને […]Continue Reading
ગુજરાત
સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર                            સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસ સ્થાને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો ની પધરામણી થતા સમગ્ર  તબીબ ડો પ્રફુલભાઈ શિરોયા Continue Reading