ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વી.જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાનિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ […]Continue Reading
એ.આર.ટી.ઓ. અમરેલી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-સપ્તાહ” અંતર્ગત તા. ૨૮.૦૧.૨૦૨૬ ના રોજ “રોડ સેફ્ટી વિક” અંતર્ગત પીપાવાવ APL ટર્મિનલ ખાતેથી રોડ સેફ્ટી વિષયક વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અભિયાન દરમિયાન આશરે ૧૩૦ જેટલા ડ્રાઇવર-માલિકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહન Continue Reading
‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. લાઠી સ્થિત ગાયત્રી કોલેજ ખાતે રોડ સેફ્ટી લગત કાર્યક્રમ યોજાયો હતો. વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સીટ બેલ્ટ પહેરવો, વાહન ઇન્સ્યોરન્સ અને પી.યુ.સી Continue Reading
શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે રેડિયમ લગાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ જેટલા વાહનો જેમ કે, ટ્રેકટર, ટ્રેલર, છકડા સહિતના વાહનોને વિનામૂલ્યે સાઈડમાં પીળા તેમજ Continue Reading
સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી જળસંચય અને જળસંકટ નિવારણ માટેમહત્વપૂર્ણ એવા સુકનરા ડેમને ₹109.62 લાખના ખર્ચે ઊંડો ઉતારવાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્તધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના કરકમળે સંપન્ન થયું. આ યોજના અંતર્ગત ડેમમાંથી અંદાજે ૨૫,૦૦૦મેટ્રિક ટન માટી ખોદકામ કરી ડેમને વધુ ઊંડો ઉતારવામાં આવશે.સુકનરા ડેમ સાવરકુંડલા વિસ્તારની ‘જીવનદોરી’ સમાન છે. ડેમ ઊંડો Continue Reading
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઘેલાણી નિવાસ હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર દ્વારા સમાજની ભાવિ પેઢીના સ્વાસ્થ્ય વર્ધન માટે એક સ્તુત્ય પહેલ કરવામાં આવી છે. સંસ્થાના આયુર્વેદિક વિભાગ દ્વારા તાજેતરમાં નવજાત શિશુથી લઈને ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ‘સુવર્ણ પ્રાશન સંસ્કાર’ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદિક તજજ્ઞ ડૉ. […]Continue Reading


















Recent Comments