નથી હોતા ફક્ત શબ્દો, આ પુસ્તક જ્ઞાનની જ્યોત છે, બનીને પ્રેરણા એ તો, સફળતાનું જ નવરૂપ છે. ખુલ્લી હથેળીમાં મૂકી છે વિદ્યાની આ અમૂલખ ભેટ, પરીક્ષાના પથ પર હવે, […]Continue Reading
જ્યાં હોય છે હોબાળો ત્યાં પ્યાસ નથી હોતી, શાંત ખૂણે પીરસાય એમાં જ સાચી પરખ હોય છે. દેખાડો કરે છે દુનિયા આખી અહીં તરસનો, જે મૌન રહીને પીવડાવે એના હાથમાં બરકત હોય છે. –“પાંધી સર” રામનવમીનો પવિત્ર પર્વ એટલે ચારેતરફ ભક્તિ અને ઉત્સવનો માહોલ. આજના આધુનિક યુગમાં જ્યાં દરેક સેવા પાછળ દેખાડો અને મોટા લાઉડસ્પીકરનો […]Continue Reading
બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૫ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા વચ્ચે ૬૧ પાટલા મહાયજ્ઞ નારાયણ વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે વ્યસન મુક્તિ વૃક્ષારોપણ ની પ્રતિજ્ઞા દાણા હથેળી માં નહિ પણ પેટી માં જોવો નો સંદેશ આપતા વડીલો સામાજિક મેળવડા વચ્ચે મૂકવું […]Continue Reading
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE & SSE) 2025-26ની મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ(ધોરણ 6) 109 ગુણ અને પંડ્યા અક્ષય શરદભાઈ(ધોરણ 9) 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ […]Continue Reading
બળબળતા તાપમાં જે રાહદારીને ટાઢક આપે છે, એ લાયન્સ ક્લબ છે જે માનવતાની મહેક આપે છે. તરસ છીપાવીને હૈયામાંથી જે આશિષ નીકળે છે, એ જ સાચું પુણ્ય છે જે સેવાનું ફળ આપે છે. –“પાંધી સર” શહેરમાં વધતા જતા ઉનાળાના તાપને ધ્યાનમાં રાખીને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા લોકસેવાનું […]Continue Reading
અંધકારને હટાવીને જે દીપ જગાવે છે, સાચી માનવતા જગમાં એ જ બતાવે છે. સેવા તણો આ યજ્ઞ અવિરત ચાલતો રહે, દ્રષ્ટિ આપીને સૌને ખુશીઓ અપાવે છે. –“પાંધી સર” સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર આજે સેવા અને સમર્પણનો સંગમ જોવા મળ્યો હતો. શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી – […]Continue Reading
યુદ્ધના વાદળ ફાટ્યા ને મોંઘવારીનો આ માર છે, ખિસ્સા ખાલી થાય તોય, સ્મિત રાખવું એ જ સાર છે. ઈંધણ બળે છે આગમાં ને માનવી અહીં મુંઝાય છે, ઈશ્વર બચાવે વિશ્વને, બસ એ જ હવે પોકાર છે. –“પાંધી સર” વિશ્વના દેશો વચ્ચે ખેલાઈ રહેલા સત્તા અને શસ્ત્રોના જંગની માઠી અસર હવે ભારતના બજારોમાં દેખાવા લાગી છે. […]Continue Reading
દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ […]Continue Reading
નાના આ માનવી ને મોટી છે આસ્થા, સેવા કાજે જુઓ કેવા શોધે છે રસ્તા! શ્રદ્ધા તણી સુવાસ પ્રસરે છે ચોતરે, હનુમાનના ભક્તોના દિલમાં છે વસતાં –“પાંધી સર” શહેરના હાર્દ સમાન સંઘેડિયા બઝારમાં બિરાજમાન જાગૃત હનુમાનજીના સાનિધ્યમાં રામનવમીના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીં કાર્યરત ‘જાગૃત યુવક મંડળ’ દ્વારા શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં આશરે Continue Reading
Recent Comments