Home Articles posted by CITY WATCH NEWS (Page 40)
અમરેલી
કાંટા ઉદ્યોગ માટે વિશ્વભરમાં વિખ્યાત અને હાલ વિકાસના પંથે હરણફાળ ભરી રહેલું સાવરકુંડલા શહેર આજે એક પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યું છે. શહેરમાં આઈકોનિક રોડ, ઓડિટોરિયમ અને અટલ સરોવર જેવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા છે, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન નાવલી નદીના પટમાં ભરાતી શાકમાર્કેટ શહેરના આયોજન સામે અનેક સવાલો ઉભા કરે છે. […]Continue Reading
અમરેલી
​ગઈ ધરા તો શું થયું? ખુદ શ્ર્વાસમાં એ નામ છે, બાલુબાપા, આપનું જીવન જ સેવાધામ છે. ​નથી જરૂરત મંદિર કે મસ્જિદ મહીં શોધવાની, પીડિતોના સ્મિતમાં જે છે, એ જ પરમધામ છે. ​ખર્યા ભલેને દેહના પાન, પણ મહેક ક્યાં જશે? માનવતાની આ સુગંધ તો સદા અવિરામ છે. ​હાથ ઉઠ્યા છે સદાયે અન્યના કલ્યાણ કાજે, આપના દરેક […]Continue Reading
અમરેલી
દામનગર આગામી સ્થાનિક સ્વરાજ ની શાખપુર તાલુકા પંચાયતની સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા શેખડા ચેતનકુમાર વિનુભાઈ સક્રિય લોકસેવક શેખડા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાખપુર પાડરશીંગા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી શેખડા ચેતનકુમાર વિનુભાઈ નોંધાવતા યુવાનોમાં ભારે ઉત્સાહ ની લાગણી જન્મી છે જો ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો આ બેઠક ઉપર ખરાખરી Continue Reading
અમરેલી
દામનગર માં સૌપ્રથમ વાર વિનામૂલ્યે પ્રાચીન ચિકિત્સા શિબીર વિના મુલ્યે નિદાન સારવાર આપતી ત્રિદિવસીય પ્રાચીન આરોગ્ય ચિકિત્સા શિબીર માં સ્વ ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને મરદ પીર ટ્રસ્ટ મુંબઈ ના સયુંકત ઉપક્રમે પ્રાચીન ચિકિત્સા કેમ્પ માં ભગવાન શ્રી ધનવંતરી ના કૃપા પાત્ર જાણીતા તબીબ ડો મહેશ સંઘવી મુંબઈ અને તેની વિશાળ ટીમે ત્રણ દિવસ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં જળસંકટના કાયમી નિરાકરણ અને જળસંચયના ઉમદા હેતુ સાથે **’સુકનેરા ડેમ’**ને ઊંડો ઉતારવાના ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લોકઉપયોગી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાવરકુંડલાના લોકપ્રિય અને વિકાસાભિમુખ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયું હતું. જળ એ જ જીવનનો મંત્ર સાર્થક થશે  એ Continue Reading
અમરેલી
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે મેદાની રમતો વિસરાઈ રહી છે, ત્યારે નવી પેઢીમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે તેવા ઉમદા હેતુ સાથે સાવરકુંડલામાં એક અનોખો રમતોત્સવ યોજાયો હતો. શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં કન્વીનર કેતનભાઈ ખુમાણના નેતૃત્વ હેઠળ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ વ્યાયામમંદિરના પ્રાંગણમાં ધામધૂમથી ઉજવાયો Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં માર્ગ વિકાસ અને માળખાગત સુવિધાઓનેવધુ મજબૂત બનાવવા હેતુસર અનેક કાર્યક્રમો ૧૨ કરોડ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ યોજાયા હતા.આ વિકાસકાર્યો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે.ગણેશગઢ ગામે ₹13.75 લાખના ખર્ચે વિવિધ સી.સી. રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા,જેના કારણે ગામની આંતરિક માર્ગ સુવિધા વધુ Continue Reading
ભાવનગર
પદ્મશ્રી કવિ કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (તા .રાજુલા, જી. અમરેલી)ખાતે કાગબાપુની ૪૯મી પુણ્યતિથિ (કાગ ચોથ) નિમિતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરારી બાપુ પ્રેરિત “કાગ એવોર્ડ”ના રજત મહોત્સવ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.કાગ એવોર્ડના સંયોજક ડૉ. બળવંતભાઈ જાની દ્વારા વર્ષ ૨૦૨૬ માટે કાગ એવોર્ડની સત્તાવાર Continue Reading
ગુજરાત
વડોદરા :આજના સમયની દોડધામભરી અને સ્વાર્થથી ભરેલી દુનિયામાં જ્યાં ઘણી વખત માનવતા ખૂણે ધકેલાઈ જાય છે, ત્યાં કેટલીક મુલાકાતો એવી હોય છે જે સમાજને ફરીથી સંવેદનશીલ બનાવે છે. આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી મુલાકાત આજરોજ શનિવાર, તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં આવેલી દિવ્યાંગ બાળકોની સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે યોજાઈ હતી. પરમ પૂજ્ય શ્રી […]Continue Reading
અમરેલી
આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને રોકવા લોકોએ સાયબર છેતરપિંડીથી બચવા માટે અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના શુધ્ધ આશય સાથે  અમરેલી જિલ્લા પોલીસ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ તેમજ ડી.વાય.એસ.પી. ગોરડિયા મેડમના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વેપારીઓ અને પ્રજાજનો માટે ‘સાયબર Continue Reading