Home Articles posted by CITY WATCH NEWS (Page 41)
ભાવનગર
ભાવનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગર દ્વારા તા. 25/03/2026, બુધવાર, ચૈત્ર સુદ સાતમના પાવન દિવસે શ્રી આહિર કન્યા છાત્રાલય, સીદસર રોડ, ભાવનગર ખાતે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ” “નારી તો નારાયણી” ના પવિત્ર ભાવને ઉજાગર કરવા યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સરસ્વતી વંદના સાથે થઈ અને દીકરીઓના નવદુર્ગા પૂજનથી ( કંકુ ,ચોખા થી પૂજન […]Continue Reading
ગુજરાત
સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને વ્યસન મુકત પરિવાર ના નિર્માણ અને ભારતીય સંસ્કૃતિ ના જતન નું ભગીરથ કાર્ય કરે છે સાથો સાથ અનેક વિધ સેવા નેજ મૂર્તિ મંત્ર બનાવી કર ભલા હો ભલા,પક્ષી બચાવો, પુણ્ય કમાવો ના સ્લોગન સાથે અત્રે ઉનાળા ની ગિષ્મ ઋતુ ની ભીષણ ગરમીની […]Continue Reading
ભાવનગર
શબ્દશ્રી અને વિદ્યાસભા પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતાં લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘પરબીડિયું પ્રેમનું’ અને ‘સાથ સંગાથ’ પુસ્તકોનો વિમોચન સમારોહ તા. ૨૮-3-૨૦૨૬, શનિવાર ને સાંજે ૬.૦૦ કલાકે એચ. કે. કૉલેજ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું વિમોચન જાણીતા લેખક રમેશ તન્ના કરશે અને અતિથિવિશેષ તરીકે ધીરેન અવાશિયા અને લલિત ખંભાયતા રહેશે. ધનિક ભટ્ટ […]Continue Reading
ગુજરાત
વડોદરા  સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી કરવામાં આવેલ. આજે રોજ સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો દ્વારા રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા રામાયણના પાત્રોમાં સુસજ્જ થઈ ઉપસ્થિત મહેમાનોને મોહિત કરેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સંસ્થા દ્વારા કરવામાં પથારીવશ બાળકોની કરવામાં Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો દૈનિક હજારો ઘર પરિવાર સુધી વિના મૂલ્યે ઉનાળા ની ગિષ્મ ઋતુ માં નિયમિત છાસ મળે તેવા સુંદર આયોજન સાથે આજે ભગવાન શ્રી રામલલ્લા ના જન્મોત્સવ ના […]Continue Reading
ગુજરાત
સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન બ્રહ્માકુમારી ના વરાછા સેવાકેન્દ્ર પર તારીખ 25 માર્ચ 2026 બુધવારના રોજ બ્રહ્માકુમારીના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રીય અભિયાન દ્વારા સુરત શહેરના પોલીસ અધિકારીઓ તથા સુરત જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ માટે માનસિક સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. Continue Reading
ભાવનગર
ભાવનગર સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિરમાં બાળકો અને શિક્ષકો દ્વારા તારીખ ૨૬ માર્ચએ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીની ઉજવણી બાળકો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો, જેમાં રામચંદ્રજીના જીવન અને તેમના આદર્શો વિશે , રામચંદ્રજીના ગીતો  રામનવમીની કથા તેમજ મહત્વ વિશે શીખવાડવામાં આવ્યું હતું.Continue Reading
અમરેલી
અમરેલી જેસીંગપરા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ ની બેઠક મળી   લોકસાહિત્ય ક્ષેત્રે કાર્યરત લોકસાહિત્ય સેતુની 129 મી બેઠક લોક સાહિત્ય ક્ષેત્રના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને  સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી જેન્તીભાઈ પટોળીયા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવે આ બેઠકમાં લોકસાહિત્યના દુલાભાયા કાગની તારા આંગણિયા પૂછીને કોઈ આવે એ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) 2025-26ની મેરીટ યાદી ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણા ના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ ગામ ટીમાણાએ 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ નહીં પણ તળાજા તાલુકામાં પસંદગી પાત્ર પાંચેય બાળકો […]Continue Reading
ગુજરાત
આજ રોજ રાલેજ પી.એમ.શ્રી. પ્રાથમિક શાળા 138માં સ્થાપના દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા 18 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અલગ અલગ કેટેગરીના બાળકોને કુલ 8 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ નિમિષાબેન ઝાલા, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન […]Continue Reading