Home Articles posted by CITY WATCH NEWS (Page 44)
અમરેલી
ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સોનારિયા મુકામે નદીની સાફસફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારીયાથી ચાંદગઢ સુધી અંદાજિત ૦૬ કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ સહિતની આડશની સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નદીના પટમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક Continue Reading
અમરેલી
જરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની કુલ ૧૯૪ ગ્રામ પંચાયતોના નવા મકાનના નિર્માણ માટે ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાના સજીયાવદર ખાતે ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું Continue Reading
અમરેલી
કાયદો તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે સ્કિલ એકસ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એકસ્પોનો ઉદ્દેશ આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. અમરેલી ITI ખાતે યોજાયેલા આ સ્કિલ એકસ્પોમાં સંસ્થાના જુદા જુદા ૨૨ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા ૮૦થી Continue Reading
અમરેલી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજુલા દ્વારા આગામી તા. ૩૧ .૦૧.૨૦૨૬ રાજ્ય સરકારના માર્ગદર્શન અને  કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), રાજુલા ખાતે ૧૦:૩૦ કલાકે રોજગાર  ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિઠ્ઠલાપુર અમદાવાદ સ્થિત મોટરસાઇકલ અને સ્કૂટર બનાવતી પ્રતિષ્ઠિત કંપની દ્વારા ભાગ લેવામાં આવશે. જેમાં  ધો. Continue Reading
અમરેલી
રાજ્ય ચૂંટણી આયોગે એક આખરી આદેશ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત તેમજ ધારી અને સાવરકુંડલા તાલુકા પંચાયતોના મતદાર મંડળોની રચના તેમ રચના તેમજ અનામત બેઠકોની ફાળવણી અંગે આખરી આદેશ  પ્રસિદ્ધ કર્યો છે. અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના મતદાર મંડળની રચના અને અનામત બેઠકોની ફાળવણી  ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ અને તેના પ્રવર્તમામન નિયમોની જોગવાઈ મુજબ […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમ્યાન જિલ્લામાં વ્યાપક સ્તરે શાળા સલામતી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન, પ્રથમ સારવાર, બાળ સુરક્ષા, ૧૦૮ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ ૭૭માં જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ – સાગર મહેતા યોગ ગ્રૂપ દ્વારા “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી, ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં અમરેલીના યોગ સાધકોની Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિર અને પ્રાચીન સિદ્ધપીઠ હનુમાન ગઢીથી પ્રજ્વલિત પવિત્ર *’અખંડ જ્યોત’* નું આજે સાવરકુંડલામાં અત્યંત ભક્તિમય વાતાવરણમાં આગમન થયું છે. અયોધ્યાની આ દિવ્ય જ્યોતના પગરણાં થતા જ સમગ્ર પંથક ‘જય શ્રી રામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે.આ પ્રસંગે તાત્કાલિક હનુમાનજી આશ્રમથી કેવડાપરા Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે સંસ્થાના પૂર્વ આચાર્ય અને વર્તમાન ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ જાનીનો ‘સ્મૃતિ વંદના’ અને અભિવાદન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે શિક્ષક કમલેશભાઈ ગોંડલીયાએ સૌનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટી વિનુભાઈ રાવળની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પરિવાર દ્વારા કિશોરભાઈને શાલ અને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ Continue Reading
અમરેલી
​​”ખબરની ધાર પાછળ તો કલમની તલવાર બોલે છે, શાસકો ધ્રૂજે છે જ્યારે અખબાર સત્ય બોલે છે. ન જોશો તમે આ કાગળને કદીયે મામૂલી તોલે,  થાય વજન એનું વજ્ર તણું જ્યારે ‘લાલ આંખથી ત્યારે સલ્તનતોના તખ્ત પણ ડોલે છે.” –“પાંધીસર” સૌ પ્રથમ, વાચકોની ક્ષમા ચાહું છું કે અખબાર દિવસ (૨૯ જાન્યુઆરી) નિમિત્તે આ લેખ સમયસર રજૂ […]Continue Reading