Home Articles posted by CITY WATCH NEWS (Page 45)
અમરેલી
ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર અન્વયે સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ,અમરેલી ખાતે ફૂટબોલ રમતનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા સહિત ૧૫૦ જેટલા સિનીયર ખેલાડીઓ પણ જોડાયા હતા તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની Continue Reading
અમરેલી
 આજ રોજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકવાવ વડીયા, બગસરા,રાજુલા જાફરાબાદ તેમજ લીલીયા અને  અમરેલી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ સાથે  નાં હોદેદારો  એક વિશેષ ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠન મજબૂતીકરણ, ચૂંટણી Continue Reading
ભાવનગર
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં શુભેચ્છક રાજકોટ તેમજ અન્ય દાતાઓને અનુદાન માટે પ્રેરક એવા સદ્ભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ નાં સ્થાપક પ્રમુખ અને વહીવટકર્તા કે જેઓ ગ્રીનમેન તરીકે પણ ઓળખાય છે તેવા શ્રી વિજયભાઈ ડોબરિયા તેમજ જીવદયા પ્રેમી ઓલ ઇન્ડિયા એનિમલ બોર્ડ ના મિતલભાઈ ખેતાણી એ તા.૧૯.૩.૨૬ નાં રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે […]Continue Reading
અમરેલી
કલમની ધારથી જેણે  નવો ઇતિહાસ લખ્યો છે, યુવાનીના ઉંબરે જેણે સેવાનો  આભ સ્પર્શ્યો છે. ​દરેક દિલમાં વસે છે એ  બનીને સ્નેહનું સરનામું, જીજ્ઞેશના વ્યક્તિત્વમાં પત્રકારત્વ            તણો સાચો અર્ક નિખર્યો છે. –“પાંધી સર” ​સાવરકુંડલાના યુવા, ઉત્સાહી અને પત્રકારત્વ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહેલા ‘વિડીયો અને ન્યુઝ Continue Reading
ગુજરાત
આજરોજ તા.૨૩/૩/૨૬ સોમવારે જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી ચૌદમી શાળાનું આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સિંઘાલી ગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કુલ પાંચ ક્લાસરૂમના અત્યાધુનિક ભવનના છાત્રાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્યકલાકાર શ્રી જીતુભાઈ દ્રારકાવાળા તેમજ જાણીતા લેખક અને વિવેચક ડો. ભરતભાઈ મહેતા ખાસ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં રૂપિયા ૭૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પધારેલા નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું પણ ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદો Continue Reading
અમરેલી
આજરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રીશ્રીના કરકમળોથી રૂ. ૭૦૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કડીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા આપનાર સૂચિત નવા ૪ લેન ડિવાઈડેડ આધુનિક બાયપાસ રોડ (રાધેશ્યામ ચોકડીથી નાના માચીયાળા સુધી)નું વિધિવત Continue Reading
અમરેલી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના રૂ. ૭૦૦ થી વધુ કરોડના ૨૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અમરેલી જિલ્લાની પ્રગતિને નવી દિશા આપતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી અમરેલી એ.પી.એમ.સી ખાતે વિશાળ જનસભા સંબોધી હતી. સાથે જ ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે રૂ. ૧૨ કરોડના Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સમસ્ત સગર સમાજ, અમરેલી દ્વારા ત્રિમંદિર ખાતે અભિવાદન કરાયું હતું. વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે અમરેલી આવેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરનાં ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામીનાં ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. આ વેળાએ ત્રિમંદિર ખાતે સમસ્ત સગર સમાજ અમરેલી દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત Continue Reading
અમરેલી
રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી સ્થિત ત્રિમંદિરમાં શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યનાં વિકાસ અને પ્રગતિ માટે મંગલ કામના કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામી, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી, શ્રી તિરુપતિ બાલાજી, પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય Continue Reading