· ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી · BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી · મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર Continue Reading
હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર Continue Reading
અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારના કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ પર તથા કલર કામ કરતા કારીગરો તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા Continue Reading
જાહેર સુરક્ષા માટે મોબાઈલ ફોન લે-વેચ કે રિપેરિંગ, નવું સીમકાર્ડ વેચાણકર્તાઓએ નિયત રજિસ્ટર નિભાવવા જરૂરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લામાં મોબાઈલ, સીમકાર્ડ વેચાણકર્તા, ડિસ્ટ્રીબ્યુટર, રિટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઈલ સીમકાર્ડ તેમજ જૂના, નવા મોબાઈલ Continue Reading
રાજ્યના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ સ્પષ્ટતા કરી હતી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુંભાણીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં તમામ ૧૫૦ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરવાવું નહીં અને ખોટી અફવાઓ ફેલાવવી નહીં. ઉપરાંત પેટ્રોલ Continue Reading
અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિક કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરને નોકરી ઉપર રાખી શકાશે નહીં. આ માટે અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની કલમ -૧૬૩ હેઠળ વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ, હવે પછીથી કોઈ પણ પ્રાઈવેટ Continue Reading
વતન પર જાન દેનારા અમર એ નામ રાખીએ, અમે શ્રદ્ધાસુમન અર્પી રૂડું આ કામ રાખીએ. ગગન ગાજે તિરંગાથી અને ચકલી કરે કલરવ, ધરા પર પ્રેમ ને હૈયે અમે સંગ્રામ રાખીએ. –“પાંધી સર” અમરેલી જિલ્લા યુવા ભાજપની સૂચના અનુસાર સાવરકુંડલા શહેર યુવા મોરચા દ્વારા આજે દેશભક્તિ અને પર્યાવરણ જતનના ઉમદા કાર્યક્રમો સંપન્ન થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં […]Continue Reading
તરસ જેની હતી વર્ષોથી, એ સરવાણી મળી ગઈ છે, સફળતાની સફર માટે, નવી મંજીલ મળી ગઈ છે. પુસ્તક રૂપી દીવો પ્રગટાવીને પાંધીસરે સાચું કર્યું, કે અંધારા ભવિષ્યને હવે રોશની મળી ગઈ છે. –“પાંધી સર” શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અભ્યાસ કરતા ટી. […]Continue Reading
Recent Comments