fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 5)
ગુજરાત

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી પર હુમલો કરનાર ૨ વ્યક્તિની ધરપકડ

શહેરમાં આવેલા અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અધિકારી પર હુમલો થયો હોવાની ઘટના બની હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બનાવનાર પોલીસ કર્મી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા જે દરમિયાન બે શખ્સોએ બોલાચાલી કરી માર માર્યો હતો. જેને લઈને પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. અમરાઈવાડી
ગુજરાત

ઇસનપુર વિસ્તારમાં વેપારીના ઘરમાંથી ૧૩.૮૨ લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી જયકૃષ્ણ સોસાયટીમાં રહેતા એક પરિવાર વડોદરા ખાતે એક મરણ પ્રસંગે ગયો હતો તે સમયે તસ્કરોએ લાભ લઈને બંધ મકાનને નિશાન બનાવીને દરવાજાનુ તાળુ તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. તિજાેરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ટીવી સહિત કુલ રૂ.૧૩.૮૨ લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઈસનપુરના જયકૃષ્ણ […]
ગુજરાત

રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-અમદાવાદ

શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેની અંદરનું શિક્ષકત્વ સતત જાગૃત રહે છે ઃ શ્રી ભૂપેન્દ્ર પટેલ એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતાં કહ્યું હતું કે
ગુજરાત

ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો

ગુજરાત રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી તા. ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવ્યા અનુસાર ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ […]
ગુજરાત

રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી ર્નિણય

પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરાઈ સેક્સડ સીમેન ટેકનોલોજીને પશુપાલકો બહોળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે ફીમાં ધરખમ ઘટાડો કર્યોઃ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ ગુજરાતમાં પશુપાલકોને ર્સ્વનિભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]
ગુજરાત

૬ સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ૨૧ જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક ર્નિણય ૭ આદિજાતિ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં પણ પુસ્તકાલયો ખોલવા માટે મંજૂરી પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ
ગુજરાત

અમરેલીના રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી-૨ ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાણ ગામે ગાગડીયો નદી સ્થાનિકો માટે આફતરૂપ બની છે. ભેસાણના લોકો પાણીમાંથી પસાર થઈને ખેતરોમાં જવા મજબુર બન્યા છે. ગાગડિયો નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ભરાતા ગાડા કેડાનો માર્ગ પણ બંધ થયો છે. ભેસાણના ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કરાવવાની માગ […]
ગુજરાત

વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી એક વાર વિવાદયુનિ. દ્વારા પોલીસમાં ચાર અરજી-વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ કરો, ભય ફેલાવાનો પ્રયાસ કરે છે

રાજ્યમાં યુવાધન નશાના રવાડે ના ચઢે ટે માટે માતા પિતા, શિક્ષક, તેમજ સરકાર પણ સતર્કતાથી કામ કરી રહી છે ત્યારે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગઈ છે. હાલ વિદ્યાર્થીઓ દ્વારા દારૂ, માદક પદાર્થનું સેવન, સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવાં કૃત્યો કરવામાં આવી રહ્યાં […]
ગુજરાત

ગુજરાતમાં “જળ સંચય જન ભાગીદારી” પહેલનો શુભારંભ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને
ગુજરાત

૬ સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ

તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અનેવારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જાણો તરણેતરના મેળાનો
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/