ભાવનગરના ગારિયાધાર ગામના ખેડૂત શ્રી હિરેનભાઈ નાકરાણી પાસે ૧૨ વીઘા જમીન છે. તેઓ વર્ષોથી કપાસનો પાક વાવે છે. કપાસના પાકમાં તેઓ વર્ષે ૪૦૦ કિલો યુરિયા અને ૨૯૦ કિલો ડી.એ.પી.નો વપરાશ કરતા હતા. જેથી તેમનો ખેતી ખર્ચ વધુ રહેતો અને ઉત્પાદન માત્ર ૨૦૦ મણ જેટલું જ થતું હતું. શ્રી હિરેનભાઈએ ગ્રામસેવકની સલાહથી ભાવનગરની સોઇલ ટેસ્ટિંગ પ્રયોગશાળામાં […]Continue Reading











Recent Comments