Home Articles posted by CITY WATCH NEWS (Page 54)
અમરેલી
દામનગર શહેર ના પ્રધાન મંત્રી આવાસ યોજના માટે લબડતા ૫૦ જેટલા લાભાર્થી પરિવારો એ વર્ષ ૨૦૧૯ થી સતત ઘર ના ઘર માટે દરખાસ્ત કરી પણ પાલિકા તંત્ર એ છ વર્ષ સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં અભિપ્રાય ન આપતા દરખાસ્ત માં સબમિટ આવક ના દાખલા ઓ મર્યાદા પૂર્ણ થતાં લાભાર્થી ઓને ઇનવોર્ડ કરાયેલ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને સાવરકુંડલા સ્થિત વી.ડી.કાણકીયા કોલેજ ખાતે જિલ્લાકક્ષાના ૧૬માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૬માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની થીમ  “My India, My Vote” રાખવામાં આવી છે. ટેગલાઈન “Citizen at the Heart of Indian Democracy” છે.  આ Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્રની ધરતીના સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાના પત્ની અને આદર્શ નારી શક્તિનું પ્રતીક એવા પરમ પૂજ્ય શ્રી વિરબાઈ માઁની ૨૨૦મી જન્મ જયંતિ આગામી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર (વસંત પંચમી)ના રોજ સાવરકુંડલામાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી વિરબાઈ માઁ ટીફીન સેવા ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ રવિવારે ૧૬ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજસાહેબ,  સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી જીલ પટેલસાહેબ તથા મામલતદાર શ્રી લેઉવાસાહેબ, ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ Continue Reading
અમરેલી
સાવરકુંડલા ​સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે જોડાઈને  ડૉ. પ્રકાશ કટારીયાએ સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કર્યા . આ પ્રસંગે તેમણે સાવરકુંડલાની જનતા અને ખાસ કરીને મીડિયા મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનતા એક ભાવુક સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ચાર વર્ષના ટૂંકા ગાળામાં શહેરના લોકોએ જે પ્રેમ અને આત્મીયતા આપી છે, તેનાથી તેઓ […]Continue Reading
અમરેલી
કાઠિયાવાડની ધરતી હંમેશા કળા અને સંસ્કારોની ખાણ રહી છે. કહેવાય છે કે કાઠી દરબાર અને કાઠી ગોરની દીકરીઓમાં કુદરતી રીતે જ એક અનોખી ‘કોઠાસૂઝ’ હોય છે. આ પરંપરાગત વારસાને જીવંત રાખતા રાજગોર જ્ઞાતિના દીકરી ડો. રાધિકા મહેતાએ કોઈપણ ઔપચારિક તાલીમ લીધા વિના ચિત્રકલાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે.​ડો. રાધિકાના […]Continue Reading
અમરેલી
દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી ૧૫૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ તાલુકા ના ફુલગ્રામ ના એમ ડી તબીબ  ડો મેહુલ રાઠોડ સહિત ની ટિમ નું સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા પ્રમુખ હરજીભાઈ નારોલા સહિત ટ્રસ્ટી ઓ એવમ કર્મચારી  દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો ઘણા […]Continue Reading
અમરેલી
લાઠી શહેર માં અત્યાધુનિક કોર્ટ ભવનનું ભવ્ય લોકાર્પણ: ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોષી અને કાયદા મંત્રી ની હાજરી માં વિધિ સંપન્ન લાઠી ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ  જોષી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના માનનીય ડિસ્ટ્રિક્ટ જજ બ્રહ્મભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા Continue Reading