Home Articles posted by CITY WATCH NEWS (Page 53)
અમરેલી
વધ્યા છે જે વિઘ્નો એને હટાવીને  આવ્યા, અમે ‘મારા-તારા’ છોડીને ‘સારા’ને લાવ્યા. ​ડર નથી કોઈનો કે નથી કોઈની ધમકીની પરવા, સત્યના માર્ગે પારદર્શકતાની મશાલ અમે જગાવવા આવ્યા  –“પાંધી સર” સાવરકુંડલા શહેરમાં સ્થાનિક નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકીયા કોલેજ અને ઘેલાણી મહિલા કોલેજમાં લાંબા સમય બાદ યોજાયેલી ક્લાર્કની ભરતી Continue Reading
અમરેલી
નગરના માર્ગ પર શ્રદ્ધા તણો દરિયો પણ  ઊમટશે, સૌના  કંઠમાં ‘શ્રી રામ’નો જયઘોષ પણ ગાજશે. ​દીવડા પ્રેમનાં પ્રગટાવી,  સ્વાગત જે કરે જેમનું , અયોધ્યા છોડી પ્રભુ શ્રી રામજી સાવરકુંડલામાં પણ પધારશે. –“પાંધી સર”  ​ અયોધ્યાધામમાં પ્રભુ શ્રી રામલલ્લાના નૂતન મંદિરના નિર્માણ બાદ સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે, ત્યારે સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા Continue Reading
ગુજરાત
જૂનાગઢ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (kcg)ના દ્વારા “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાઃ ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પરિષદમાં વૈશ્વિક Continue Reading
ભાવનગર
 ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષામાં A+ મેળવનાર વિદ્યાર્થીની સંપૂર્ણ ફી માફ.        તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યા સંકુલમાં ધોરણ – 10 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર અને ધોરણ – 11 સાયન્સ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન આગામી તારીખ : 22 / 03 / 2026 ને રવિવારના રોજ સવારે 10 : […]Continue Reading
ભાવનગર
આગામી માર્ચ-એપ્રિલ ર૦ર૬ના માસ દરમિયાન તા.૨૨/૦૩/૨૦૨૬ના વિનાયક ચતુર્થી,તા.૨૬/૦૩/૨૦૨૬દુર્ગાષ્ટમી, તા.૨૭/૦૩/૨૦૨૬ રામનવમી, તા.૩૧/૦૩/૨૦૨૬ મહાવીર જયંતિ, તા.૦૨/૦૪/૨૦૨૬ હનુમાનજયંતિ, તા.૦૩/૦૪/૨૦૨૬ ગુડ ફ્રાઈડે, તા.૦૫/૦૪/૨૦૨૬ સંકષ્ટ ચતુર્થી, તા.૧૦/૦૪/૨૦૨૬ કાલાષ્ટમી,તા.૧૩/૦૪/૨૦૨૬ શ્રી વલ્લભાચાર્ય જયંતિ, તા.૧૪/૦૪/૨૦૨૬ ડૉ.આંબેડકર જયંતિ તથા તા.૧૯/૦૪/૨૦૨૬પરશુરામ જયંતિ વગેરે તહેવારો-ઉત્સવો Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BK, BJ, BH, 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૨૦ માર્ચ, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૨૦ માર્ચ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૨૨ માર્ચ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનું Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ અને આંબરડી મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા ધામેલ ખાતે તા. ૧૭.૦૩.૨૦૨૬ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત શાખપુર, પાડરશીંગા, હાવતડ, ઈંગોરાળા, ધામેલ, હજીરાધાર, ભાલવાવ, રાભડા,ભટવદર સહિતના ગામના નાગરિકો સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે છે. પ્રાથમિક શાળા આંબરડી Continue Reading
અમરેલી
તાજેતરમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલી ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ (Ullhas) અંતર્ગત નિરક્ષર વ્યક્તિઓને પાયાનું શિક્ષણ આપવા માટે સમગ્ર દેશમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કસોટી (FLNAT) યોજવામાં આવી હતી. આ જ કડીમાં અમરેલી જિલ્લામાં પણ તા. ૧૫/૦૩/૨૦૨૬ના રોજ કુલ ૩૨૨ કેન્દ્રો પર આ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવિ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ખેડૂતોએ તા. ૨૭.૦૩.૨૦૨૬ સુધીમાં વી.સી.ઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની […]Continue Reading
અમરેલી
પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા અને લીલીયામાં આવેલી વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો, અનાથાલય અને અન્ય સંસ્થાઓને આગામી સમયમાં PNG (ગુજરાત ગેસ)ના કનેક્શન Continue Reading