દામનગર શહેર ના રામજી મંદિર ખાતે શ્રી નવમી ઉત્સવ સમિતિ ની બેઠક યોજાઇ આગામી તા.૨૭/૦૩/૨૬ ને શુક્રવારે રથયાત્રા માટે સંકલન શ્રી રામ જન્મોત્સવ અંગે રથયાત્રા ના રૂટ સુશોભન ધજા પતાકા પ્રસાદ સહિત ની વ્યવસ્થા અંગે પરામર્શ કરાયો હતો શ્રી રામ સન્મોત્સવ ઉત્સવ ની તૈયારી માટે યુવાનો દ્વારા અલગ અલગ જવાબદારી ઓ અને સેવા ઓ અંગે […]Continue Reading
















Recent Comments