Home Articles posted by CITY WATCH NEWS (Page 58)
અમરેલી
આજ રોજ તા. ૨૩/૦૧/૨૦૨૬ ને શુક્રવારનાં રોજ પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ના શુભ આરંભ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયેલ, જે અન્વયે આ કાર્યક્રમને સમાંતર ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્થાનીક કાર્યક્રમ યોજાયેલ હતો. જે અંતર્ગત અમરેલી નગરપાલિકા, NULM વિભાગ દ્વારા Continue Reading
અમરેલી
ભારતીય માંનાક બ્યુરો (BIS) દ્વારા આયોજિત નેશનલ ક્વિઝમાં જે.વી મોદી હાઈસ્કૂલ સાવરકુંડલાના વિદ્યાર્થીની નોંધપાત્ર સિદ્ધિ ભારતીય માંનાક બ્યુરો (Bureau of Indian Standards – BIS) દ્વારા આયોજિત નેશનલ ક્વિઝ સ્પર્ધામાં જે.વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થી માનવ સોલંકીએ ઉત્તમ પ્રદર્શન કરીને ભારતભરમા ચોથો રેન્ક પ્રાપ્ત કરી શાળા તથા શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા પાછળ BIS Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ઓળખ સમાન અને વર્ષોથી જેની જનતા રાહ જોતી હતી તે ક્ષણ હવે સાકાર થવા જઈ રહી છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના દ્રઢ સંકલ્પ અને નેતૃત્વ હેઠળ નાવલી નદીને પુનઃજીવિત કરવાનો ઐતિહાસિક પ્રોજેક્ટ હવે મૂર્તિમંત થયો છે.આજરોજ નાવરી નદીના સુકનેરા ડેમ ખાતે નર્મદાનું પાણી ઠાલવવા માટેની પાઈપ લાઈનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાંસદ […]Continue Reading
ભાવનગર
સરકારી આયુર્વેદ દવાખાનું ઠાડચના મેડિકલ ઑફિસર ડૉ. જયદીપભાઈ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં સાંધાના દુખાવા, ચામડીના રોગો, બી.પી, ડાયાબિટીસ, પાચનની તકલીફ  તથા અન્ય સામાન્ય રોગો ની તપાસ કરી દર્દી ઓ ને વિનામૂલ્યે આયુર્વેદ દવાઓ આપવામાં આવેલહતી . જેનો બહોળી સંખ્યામાં ગામ લોકોએ […]Continue Reading
ભાવનગર
તાજેતરમાં તળાજાના જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને ભારત સરકારના પ્રસારભારતીના સ્થાપના દિને દિલ્લીના રંગભવન ખાતે દિલ્લી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિકના હસ્તે ગુજરાતી કવિ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું હતું. ભારતની દરેક ભાષામાંથી એક એક કવિનું સન્માન થયેલું. એમણે ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આકાશવાણીના વિશ્વના સૌથી મોટા સર્વ ભાષા કવિસંમેલનમાં ગુજરાતી ભાષામાંથી Continue Reading
ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને અનેક ધારાસભ્યો તેમજ વન અને પર્યાવરણ વિભાગના અનેક અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન સમારોહનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું…. કલાપી નગર લાઠી ખાતે વર્ષ:2022 માં પ્રખર રામાયણી પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથા, માનસ -શંકરનું આયોજન લાઠીના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓને “વહાલી દિકરી” યોજનાનો લાભ મળી રહે તે હેતુસર જિલ્લામાંફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતેVCE મારફત, સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતે તેમજ અરજદાર પોતાની જાતેhttps://emahilakalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.અરજી કરતી વખતે લાભાર્થી દિકરીનું જન્મ પ્રમાણપત્ર, Continue Reading
ભાવનગર
નારી સશક્તિકરણ એ માત્ર વિચાર નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય પ્રક્રિયા છે. મહિલાનેજ્યારે આર્થિક સુરક્ષા અને કાનૂની અધિકાર મળે છે, ત્યારે તે પરિવાર સાથે સમાજને પણ આગળ ધપાવે છે. આવિચારને સાકાર કરતી રાજ્ય સરકારની નારી કેન્દ્રિત નીતિ આજે ભાવનગર જિલ્લામાં સકારાત્મક પરિણામ આપી રહીછે.રાજ્ય સરકારની મહિલા કલ્યાણ કારી નીતિને કારણે મિલકતની માલિકીમાં મહિલાઓની […]Continue Reading
ભાવનગર
ભારત સરકારશ્રી દ્વારા લોન્ચ કરાયેલા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા માટેફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એકઅખબારીયાદીમાં જણાવ્યું છે.સરકારશ્રીની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મેળવવા તેમજ ભવિષ્યમાં ખેડૂત તરીકેના માન્ય પુરાવારૂપે આ ડિજિટલ ઓળખકાર્ડ અનિવાર્ય બનવાનું છે. જે ખેડૂતોએ ફાર્મર Continue Reading