આજ રોજ તા. ૨૩/૦૧/૨૦૨૬ ને શુક્રવારનાં રોજ પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ના શુભ આરંભ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયેલ, જે અન્વયે આ કાર્યક્રમને સમાંતર ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્થાનીક કાર્યક્રમ યોજાયેલ હતો. જે અંતર્ગત અમરેલી નગરપાલિકા, NULM વિભાગ દ્વારા Continue Reading


















Recent Comments