Home Articles posted by CITY WATCH NEWS (Page 6040)
રાષ્ટ્રીય
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમકોર્ટે અગાઉ જણાવ્યું હતું. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા ૧૫મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી Continue Reading
ગુજરાત
સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જાેય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી ૩ ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી ૨૦ જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે. સુરત એરપોર્ટ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે રનવે પર વિઝિબિલિટી ઘટતાં સુરત જતી ત્રણ ફ્લાઇટ […]Continue Reading
રાષ્ટ્રીય
એમેઝોન અને એપલની સામે જર્મની અને સ્પેનના સત્તાવાળાઓએ જ આ પ્રકારની તપાસ શરૃ કરી છે. અમેઝોન અને એપલના કરારની જર્મની અને સ્પેનમાં પણ આ પ્રકારે તપાસ જારી છે. સ્પેને એમેઝોન અને એપલ સામે આ ઉનાળામાં જ તપાસ શરૃ કરી છે અને તે પૂરી થતા ૧૮ મહિના લાગી શકે છે. જ્યારે જર્મનીએ એમેઝોન સામે ૨૦૧૮માં તપાસ […]Continue Reading
રાષ્ટ્રીય
કેરળ સરકારની પ્રેસ રીલિઝ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ૫૭ લોકોના મોત થયા છે. જ્યારે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના કારણે ૩૧૩ લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંકને લઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કેરળમાં હજુ પણ ૧,૮૪,૫૮૧ લોકો સર્વેલાન્સમાં છે અને ૧,૭૯,૫૩૧ લોકો ક્વોરેન્ટાઈન છે. આ તરફ ઓડિશાની ૨ શૈક્ષણિક સંસ્થાઓની ૮૨ વિદ્યાર્થીનીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત ૩ દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે લોકોને ઉપહાર […]Continue Reading
ગુજરાત
ભાજપના નેતૃત્વાળી સરકાર દ્વારા ગુજરાતની નગરપાલિકાઓના વિકાસની રફતાર સાથે જનસેવાનો નિર્ધાર વ્યકત કરતા ધનસુખ ભંડેરીનગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે અમદાવાદ ઝોનનાં ૪ જિલ્લાઓ જેમા અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી ૨૫ નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની સમિક્ષા બેઠકમાં માર્ગદર્શન Continue Reading
અમરેલી
દામનગર શહેર માં તંત્ર ની બેદરકારી એ આઠ સો વિધા થી વધુ ખેતી ની જમીન છેલ્લા સાત વર્ષ થી બિન ખેડવાણ પાલિકા તંત્ર અને રેવન્યુ તંત્ર વચ્ચે સંકલન નો અભાવ દામનગર શહેર ના ૩૨ થી વધુ ખેડૂતો ની છેલ્લા સાત વર્ષ થી પોતા ની ખેતી માં જઈ શકતા નથી દામનગર શહેર ના સ્થાનિક તંત્ર એ […]Continue Reading
અમરેલી
 તા. ૨૪ /૧૧/૨૦૨૧ ના રોજ જલારામ મંદિર ખાતે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમીલન, જન જાગરણ યાત્રા અને બુથ સભ્ય નોંધણી માટે સંમેલન મળેલ જેમાં તાલુકા ભરના ૪૦૦ આગેવાનો ,નેતાઓ, કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત નાં સભ્યો, વગેરે હાજર રહેલ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કાર્યકર્તા ને આ ભાજપ સરકારની નિષ્ફળતા લોકો સુધી પુગાડી લોકોને હાલ બેરોજગારી, મોંઘવારી થી […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામે સમસ્ત વિઠલપુર ગામ આયોજિત ત્રિદિવસીય ધર્મોત્સવ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ તે પ્રસંગે ધારાસભ્ય શ્રી લાઠી વિરજીભાઇ ઠુંમર ગ્રામ લોકોના આમંત્રણથી ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વિઠલ ગામ ની એકયતા થી સુંદર કલાત્મક રામ પંચાયત ના પ્રતિષ્ઠા મહોત્સવ નું સરસ કાર્યને બિરદાવ્યું હતું ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને ગ્રામ્ય કમિટી દ્વારા […]Continue Reading
ભાવનગર
ભાવનગર માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી ઉપપ્રમુખ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી નું સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવન ચરિતામૃત”ગ્રંથ અને શાલ દ્વારા સન્માન કરાયું હતું રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી પ્રગતિશીલ ગુજરાત રાજય ના સરળ સાલસ વ્યકિતત્વ ધરાવતા કાર્યદક્ષ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને Continue Reading