Home Articles posted by CITY WATCH NEWS (Page 6065)
બોલિવૂડ
અભિનેત્રી દિવ્યા દત્તા એ કહ્યું કે, મને એ કહેવામાં જરાય શરમ નથી લાગતી કે આજે પણ ફિલ્મની રિલીઝ થવાના દિવસે મને બીક લાગે છે. પણ મને મારા આ ડર પર ગર્વ છે. હું એવા નિર્દેશકો સાથે કામ નથી કરતી જે મને જજ કરે. હું એવા લોકો સાથે કામ કરવાનું પસંદ કરુ છું જે મને અગાઉ […]Continue Reading
બોલિવૂડ
સાઉથ ફિલ્મે ઈન્ડફસ્ટ્રી ની જાણીતી જાેડી સામંથા અને નાગા ચૈતન્ય છેલ્લાં ઘણા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. બંનેની વચ્ચેા બધુ બરાબર ન હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામંથા અને નાગા ચૈતન્યેના છૂટાછેડાના સમાચાર ચારેબાજુ છવાયેલા છે. છૂટાછેડાને લઈને સમાચાર જાેરશોરથી ચાલી રહ્યા છે પરંતુ બંનેમાંથી કોઈએ તેના પર નિવેદન આપ્યું […]Continue Reading
બોલિવૂડ
ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીએ ખુબજ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન જમાવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખુબજ ખુશ છે. અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.શ્વેતા તિવારી તેનાં બિઝી […]Continue Reading
બોલિવૂડ
આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને રકુલ ફિલ્મમાં એકબીજાને પ્રેમ કરતા જાેવા મળવાના છે. પરંતુ સિદ્ધાર્થના પાત્રનું અચાનક મૃત્યુ થતા તે યમરાજ પાસે જાય છે. અજય અને સિદ્ધાર્થ વચ્ચેની વાતચીતથી કોમેડી જમાવામાં આવી છે.અજય દેવગણ અને ફિલ્મ દિગ્દર્શક ઇન્દ્ર કુમારના સંબંધો ફિલ્મજગતમાં બહુ સારા છે. તેઓ […]Continue Reading
બોલિવૂડ
મલયાલમ મૂળ ફિલ્મમાં મુખ્ય રોલ પૃથ્વીરાજે ભજવ્યો હતો. આ ફિલ્મને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન નિર્માણ કરવાનું છે. તેમજ રાજ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક હશે, જેમણે અક્ષય કુમારને લઇને ફિલ્મ ગુડ ન્યુઝનું દિગ્દર્શન કર્યું હતું. કહેવાય છે કે, અક્ષય અને રાજ બન્નેને મૂળ ફિલ્મ પસંદ પડી હત, અને તેમણે આ ફિલ્મની હિંદી રીમેક બનાવાનો ર્નિણય લીધો […]Continue Reading
ગુજરાત
શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની એક જ બેઠક રાખવાની જાહેરાત કરી ત્યારે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણ પટેલે સંચાલક મંડળની બેઠક પરથી ડો. પ્રિયવદન કોરાટને ચૂંટણી જંગમાં ઉતારવાની મૌખીક સૂચના આપી હતી. જેના પગલે કોરાટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાેકે, છેવટે નારણ પટેલે ચૂંટણી માટે પોતાનું નામ મૂકી ઉમેદવારી કરતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શહેરમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બુધવારે બપોરના સમયે રાજકોટનું હવામાન પલટાતા એકાએક વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ખાસ કરીને મવડીથી ઓમનગર ચોક વચ્ચેના રોડ પર ગોઠણ સમા સુધીના પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ ૨૯ દરવાજા ૭ […]Continue Reading
ગુજરાત
વનવિભાગના ગીર પશ્ચિમ ડિવિઝનના ચકચારી માંચડા કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ત્રણ-ત્રણ ધારાસભ્યોએ આ સમગ્ર મુદ્દાને વિધાનસભામાં અગાઉ અને હાલમાં ઉજાગર કરી સરકારને ભીંસમાં લઈને તપાસ કરાવવાની ફરજ પાડી છે. જેમાં અગાઉની સરકારમાં મળેલ વિધાનસભાના સત્રમાં ભીલોડાના ધારાસભ્ય અશ્વિનભાઈ જાેષીયારાએ મુદ્દો ઉઠાવ્યો અને તેમાં સરકારે સ્વીકાર કર્યો કે માંચડાઓમાં ગેરરીતિ થઈ છે. ત્યારબાદ વિસાવદરના Continue Reading
ગુજરાત
રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ રહેતા રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૦ ટકા થઇ જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદના કારણે મોસમનો ૧૦૨.૬૩ […]Continue Reading
ગુજરાત
પોરબંદર, જૂનાગઢ, ગોધરા, નવસારી અને અરવલ્લી જિલ્લામાં એક-એક દીપડાની, તથા અમરેલી, ભાવનગર, અને ડાંગ જિલ્લામાં બે-બે દીપડાની હત્યા કરવામાં આવીં છે. તે સાથે કાળિયારના શિકારની પણ ત્રણ ઘટના બની છે. વન્ય પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરવાની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. તે અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ૧૨૩ આરોપીઓ સામે ગુનો માંડવાળ કરવા […]Continue Reading