Home Articles posted by CITY WATCH NEWS (Page 6066)
ગુજરાત
સુરત પોલીસ દ્વારા ભીખ માગવાના રેકેટમાં ધકેલવાનું કામ પણ કરે છે. સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આવા તત્વોનો શોધીને તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણેના પગલાં લેવાશે.એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે ભિક્ષુકોને ટ્રાફિક જંક્શન પરથી હટાવવામાં આવશે તેમને રેન બસેરા અથવા તો ભિક્ષુક ગૃહમાં રખાશે, તેમના ઉપર ખાનગી રીતે વોચ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગ શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છસૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને […]Continue Reading
ગુજરાત
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ આ જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૧લી, સપ્ટેમ્બર-૨૦૧૯થી ૩૧મી, ઓગષ્ટ,૨૦૨૦ સુધીના એક વર્ષમાં ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા ૯૩૫ વેપારીઓ અને ૧લી, સપ્ટેમ્બર-૨૦૨૦થી ૩૧મી, ઓગષ્ટ, ૨૦૨૧ સુધીના એક વર્ષમાં ૧૭૪ કિસ્સા પકડાયા હતા. જેમાં ૨૦૧૯-૨૦૨૦માં રૂ. ૧૫૮ કરોડ તથા ૨૦૨૦થી ૨૦૨૧ના Continue Reading
ગુજરાત
અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ ૭ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઝ્રમ્ૈં કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ ૬૦.૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને ૫ લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો હતો. સીબીઆઈ જજ કે. એમ. દવેએ […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે દહિયાને અદાલતની અવમાનના નોટિસ પાઠવતાં પૂછ્યું હતું કે કોર્ટને નારાજ કરવાના પ્રયાસ માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવે. દરિયાએ કોર્ટને જણાવ્યું તેની પાસે દંડ ચૂકવવા માટે સંશાધન નથી અને તે દયા અરજી લઈને રાષ્ટ્રપતિ પાસે જશે. સુપ્રીમ કોર્ટે દહિયાની વર્ષ ૨૦૧૭ના કોર્ટના આદેશને રદ કરવા માટે કરેલી વિનંતીના કેસની સુનાવણી કરી […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં તા. ૨૮મી સપ્ટેમ્બરે, કોંગ્રેસ પક્ષમાં કટોકટી ચક્રવાતી બની રહી. સિદ્ધુએ ત્યાગપત્ર આપ્યા પછી એક મંત્રી રઝીયા સુલતાનાએ પણ પોતાનું પદ સિધ્ધુના ટેકામાં છોડી દીધું. અન્ય નેતાઓ પણ તેના ટેકામાં આવી રહ્યા છે. ચાન્નીએ, તેમની કેબિનેટમાં પોર્ટ ફોલિયો, ફાળવ્યા પછી થોડા કલાકોમાં જ સિદ્ધુએ તેમનું ત્યાગપત્ર આપી દીધું હતું. કારણ કે તેમણે સૂચવેલા બ્યુરોક્રેટસ અને […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે આજે રાજકોટ-કનાલૂસ અને નિમાચ-રતલામ રેલવે લાઇનને ડબલ કરવાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ) ની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજકોટ-કનાલૂસ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧૦૮૦.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૧૧.૨૦ કિમીની રેલવે લાઇન ડબલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે સીબીઆઇએ જપ્ત કરેલા ફટાકડામાં બેરિયમ સોલ્ટ જેવા હાનિકારક કેમિકલ મળી આવ્યા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે હિંદુસ્તાન ફાયરવર્ક્‌સ અને સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્‌સે જેવા ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદ્યું અને ફટાકડામાં તેનું મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કર્યો. ખંડપીઠે સીબીઆઇ, Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પ્રજાલક્ષી ર્નિણયો લવાની શરુાત કરી દીધી હતી. તે ઉપરાંત અન્ય રાજકીય સમીકરણ એવુ પણ છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ રાજ્યની મુલાકાત દરમ્યાન પ્રજાને વચન આપ્યું હતું કે જાે તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો પ્રજાને ૩૦૦ યુનિટ સુધીની વીજળી […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રની આ યોજના વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી લાગુ રહેશે. તેના અંતર્ગત ૮મા ધોરણ સુધીના બાળકોને બપોરનું ભોજન આપવામાં આવશે. સમગ્ર યોજનાનું આર્થિક ભારણ કેન્દ્ર અને રાજ્યની સરકારો પર પડશે. જાેકે રાશનનો ખર્ચો કેન્દ્ર સરકાર પોતે જ વહન કરશે. યોજના અંતર્ગત સમયે સમયે ઓડિટ, ભોજનની તપાસ, અલગ અલગ કાર્યક્રમોને સામેલ કરવામાં આવશે. વિપક્ષ દ્વારા સરકારની […]Continue Reading