Home Articles posted by CITY WATCH NEWS (Page 6068)
અમરેલી
અમરેલી શહેર અનેક સમસ્યાઓ ના સાગરમાં ડૂબી ગયેલ છે ત્યાર આમાથી કોણ બહાર કાઢશે કારણ કે શહેરીજનોની પીડા કોણ સાભળશે તેવો પ્રશ્ન શહેર ના શકિત ગ્રુપ યુવાઓ  ઉઠાવી સમસ્યાઓ ની ચિતાર આપતી લેખિત રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી છે અમરેલી શકિત ગ્રુપ એ કરેલ લેખિત રજૂઆત મા જણાવેલ કે જિલ્લા  મથક અમરેલી ની સમસ્યાઓ બાબતે કોણ […]Continue Reading
અમરેલી
અતિવૃષ્ટિ અને સતત જીણા વરસાદના કારણે ખેડૂતો પાઇમાલ થયા છે. નિષ્ઠુર ભાજપ સરકાર ખેડૂતો કે સામાન્ય લોકો ગરીબ લોકોને નાના વેપારીઓને બરબાદ કરી રહી છે તે અંગે પ્રત્યાઘાત આપતા અને ખેડૂતોના હિતમાં એક નિવેદન કરી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે, આ સરકાર જો ખેડૂતોના હિતમાં હોય તો માત્ર બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવી […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકામાં કાયમી ધોરણે ચીફ ઓફીસરની નિમણુંક તાત્કાલીક કરવા લીક કરવા અંગે . અમરેલી નગરપાલીકામાં કાયમી ચીફ ઓફીસર તા 31/07/2021ના રોજનિવૃત થયેલ છે ત્યારબાદ અમરેલી નગર પાલિકા માં આજબાજુના તાલુકાના ચીફ ઓફીસરોને ચાર્જ આપવામાં આવેલ છે, અને આ અધિકારી પાસે બે બે નગર પાલિકાના ચાર્જ હોવાથી અમરેલી નગરપાલિકામાં પરત સમય આપી શકતા નથી , મોટા […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાના મીયાખીજડીયા થી ઘુઘરાળા તરફ જવાના રસ્તા ઉપર પડીગયું મસ મોટુ ગાબડું …… ભારે વરસાદ નાં કારણે રોડ ની સાઈટ ધોવાઈ ગઈ…….. કોઈ મોટો અકસ્માત બને તે પેહલા રીપેરીંગ કરવાની માંગ…….. રોડ બન્યા બાદ સાઇડ નું માટી કામ પણ કરવાનું બાકીContinue Reading
અમરેલી
     સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં હાલ સતત વરસાદ પડી રહ્યો છે જેમાં માં મોસમ નો કુલ વરસાદ ૩૫ ઇંચ જેટલો નોધાયેલ છે.  તા.૨૮/૦૯/૨૦૨૧ તથા તા.૨૯/૦૯/૨૦૨૧ બે દિવસ નો ૭ ઇસ થી વધુ વરસાદ પડેલ છે જેના કારણે  સાવરકુંડલા અને લીલીયા તાલુકા  ગામો માં ઉપરવાસ આવેલ શેત્રુજી નદી ,ઢેબી,મુજીયાસર, અને ખોડીયાર ડેમ ના પાણી આવવા […]Continue Reading
અમરેલી
મ્હે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગરનાઓ તરફથી રાજયમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની તેમજ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૨૩/૦૯/૨૧ થી તા.૩૦/૦૯/૨૧ સુધી સ્પે.પ્રોહીબિશન-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુંસંધાને *અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* Continue Reading
અમરેલી
ચાલુ વર્ષે તો તે વાવાઝોડા થી સમગ્ર અમરેલી તાલુકામાં ખેડુતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો , હજુ તા ખેડુતોને તૌકતે વાવઝોડાના નુકશાનીની કળ ઊતરી નથી ત્યાં તો ભાદરવામાં ભરપુર વરસાદ પડવાથી ખેડુતોનો ઉભો પાક કપાસ , મગફળી , તલ , બાજરો સોયાબીન વગેરે જેવા પાકને ઉમે ઉભાં મુકવી દીધો છે તોનો કપાસ અને મગફળી […]Continue Reading
અમરેલી
આ તકે કોરોના મૃતકો ના વારસદારો ને રૂ .૪ લાખ ની સહાય મેળવવા માટે ના ફોર્મ વિતરણ કરવામાં આવેલ તા .૨૫ / ૦૯ / ૨૧ ને રવિવાર ના રોજ કૈલાસમુકિત ધામ ખાતે કોરોના સમયે મૃત્યુ પામેલ વજુનો ના મોક્ષ માટે સર્વપિતૃમોક્ષ યજ્ઞ નું આયોજન થયેલ જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ ન્યાય યાત્રા અંગત હાજર રહી […]Continue Reading