Home Articles posted by CITY WATCH NEWS (Page 6073)
બોલિવૂડ
ટીવી પરદાના સુપરહિટ શોમાં જેની ગણના થતી હતી તે કહાની ઘર ઘર કીમાં અને કુસુમમાં અભિનય કરી રાતોરાત જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા કવાત્રા લાંબા સમયથી ટીવી પરદેથી દૂર છે. બે દસકા સુધી ટીવી પરદે કામ કરનાર શ્વેતા પોતાને ઘરમાં રહેવાની અને માતૃત્વ માણવાની તક આપવા બદલ તેના પતિ માનવ ગોહિલનો આભાર માને છે. શ્વેતા કહે […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી સુપ્રિયા પાઠક તાજેતરમાં વેબ સિરીઝ કાર્ટેલમા અલગ જ રોલમાં જાેવા મળી હતી. એ પછી તે ફિલ્મ રશ્મિ રોકેટ અને વેબ સિરીઝ તબ્બરમાં માતાના રોલમાં જાેવા મળી છે. તે કહે છે અસલી જિંદગીમાં જે રીતે બે માતા એક સરખી નથી હોતી એમ જ પરદા ઉપર પણ આ વાત લાગુ પડે છે. તબ્બર અને રશ્મિ રોકેટની […]Continue Reading
બોલિવૂડ
અભિનેતા અરશદ વારસી આગામી ફિલ્મમાં ઉત્તર ભારતમાં રહેનારા વ્યકિતનો રોલ નિભાવી રહ્યો છે. બંદાસિંહ નામની આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. અભિષેક સકસેના નિર્દેશીત આ ફિલ્મમાં અરશદ વારસી અને મેહર વીજ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. અરશદ આ ફિલ્મમાં તદ્દન અલગ જ અવતારમાં જાેવા મળવાનો છે. બંદાસિંહ અને તેના પરિવારની આ કહાની છે. ફિલ્મનું […]Continue Reading
બોલિવૂડ
ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી તેજસ્વીની પ્રકાશ હાલમાં રિયાલીટી શો બિગ બોસ-૧૫માં ભાગ લઇ ચર્ચામાં છે. અગાઉ તે ખતરો કે ખિલાડી-૧૦માં સ્પર્ધક હતી. ત્યારે તેને આંખમાં થયેલી ઇજાને કારણે ખુબ ચર્ચામાં રહી હતી. તેજસ્વીનીએ કહ્યું હતું કે ખતરો કે ખિલાડીની સિઝન દસમી હું જીતવાની નજીક પહોંચી ગઇ હતી. પરંતુ આંખની ઇજાને કારણે મારે શો અધવચ્ચે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાવણા ગામમાં વાડી વિસ્તારમાં બે સિંહ આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગામના લોકો પણ દોડી આવ્યા છે. તેમજ સિંહના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. આ અંગે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી સિંહોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળી સમયે ગોંડલ પંથકમાં સિંહો ધામા નાખે છે. ત્યારે આ વર્ષે […]Continue Reading
ગુજરાત
વડોદરા ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરીજનો સુરક્ષિત દીપાવલી પર્વ મનાવે તે ફાયર બ્રિગેડનુ મુખ્ય લક્ષ્ય હોય છે. ફાયર બ્રિગેડના જવાનો તહેવાર હોય કે, કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સમયે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. લોકોને સુરક્ષા પૂરી પાડે છે.વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, […]Continue Reading
ગુજરાત
સુરતના રમેશભાઈ પુરોહિત (ગોપેસર કરિયાણા સ્ટોર ના માલિક) એ કહ્યું હતું કે તેઓ ઘરે હતા. કર્મચારીનો ફોન આવ્યો ને કહ્યું કે,ત્રણ અજાણ્યા ઈસમોએ દુકાનમાં ઘૂસીને મુક્કા માર્યા અને ચપ્પુ ના ઘા મારી ગલ્લામાંથી ૪-૫ હજાર લઈ ગયા છે. આ સાંભળી હું દોડીને દુકાન પર આવ્યો ને જમીન પર પડેલા ત્રણેય કર્મચારીઓ ને બાઈક પર સારવાર […]Continue Reading
ગુજરાત
સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર પ્રથી સ્વામી ભક્તિ તનયદાસજી સ્વામીએ ચોપડા પૂજન કર્યું હતું. પ્રારંભમાં ગણપતિ પૂજન લક્ષ્મી પૂજન તથા શારદા પૂજન બાદ સંતોએ ચોપડાઓમાં કંકુથી ચાંદલા કરેલ. યુગાનુસાર હાર્ડકોપીની સાથે સોફ્ટ કોપી- લેપટોપ કમ્પ્યુટરમાં હિસાબ કિતાબ લખાતા હોવાથી તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રભસ્વામીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી Continue Reading
ગુજરાત
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ માટે દિવાળી અને હોળીનો તહેવાર એ આવકનું મોટું સ્ત્રોત ગણાય છે. કારણ કે, આ બંને મોટા તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ જાય છે જે માટે નિગમ તરફથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છેદિવાળીના તહેવારમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે કરેલી એક્સ્ટ્રા સંચાલનમાં અત્યાર સુધી ૨ લાખ ૩૫ હજાર પ્રવાસીઓએ મુસાફરી કરી […]Continue Reading
બોલિવૂડ
દિવાળીના તહેવારના ઘણા સામાજિક સંગઠનો અને દ્ગય્ર્ં લોકોને પર્યાવરણની રક્ષા માટે ફટાકડા ન ફોડવા માટેની અપીલ કરે છે. પણ કંગનાએ તેની એક પોસ્ટથી જ લોકોની બોલતી બંધ કરી દીધી છે. મહત્ત્વની વાત છે કે, એક દિવસમાં ફૂટતા ફટાકડાથી જેટલું વાતાવરણ પ્રદુષિત નથી થતું તેટલું તો ઉદ્યોગો અને વાહનોના ધુમાડાના કારણે થાય છે.એક્ટર અભિનેત્રી કંગના રણૌત […]Continue Reading