Home Articles posted by CITY WATCH NEWS (Page 6075)
ભાવનગર
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ અપાતું મનુભાઈ પંચોલી “દર્શક” સાહિત્ય સન્માન 2021 ના વર્ષ માટે ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીને આપવાનું જાહેર થયું છે. આ સન્માન તેમને સાવરકુંડલા ખાતે યોજાયેલ એક સમારંભમાં આગામી નવમી જાન્યુઆરીએ પૂ. મોરારી બાપુના વરદ હસ્તે અર્પણ થશે. ભાવનગરના જાણીતા કવિ શ્રી વિનોદ જોશીને આ જ વર્ષે એમના પ્રબંધકાવ્ય માટે Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર માં વર્ષ ૨૦૨૦/૨૧ સ્વ.શ્રી શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં ના ઉપક્રમે યોજાયેલ ૧૦૦ થી વધુ શિક્ષણ.. સેવા ..અને તાલીમ કાર્યક્રમો નું નિદર્શન આજે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયું….આદરણીય  ધીરજલાલ દેસાઈ ના સ્વર્ગવાસ પછી શિશુવિહાર ની મુલાકાતે પધારેલા તેમના પરિવારજનોએ કોરોના મહામારી છતાં પણ શીશુવિહાર સંસ્થા ના કાર્યકરોએ વડીલો.. બાળકો… અને Continue Reading
અમરેલી
ભાવનગર શિશુવિહાર સંસ્થા ના  આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૧૮ ડિસેમ્બરનાં રોજ શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા ખાંટડી પ્રાથમિક શાળાનાં ૧૦૦ વિધાર્થીઓને ખાંટડી ગામે શ્રી હરેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ફર્સ્ટએઇડ , ફેક્ચર ના પાટા , ગાંઠો  અને વિવિધ સ્ટેચરો વિષયે માહિતી તેમજ પ્રત્યક્ષ નિદર્શન  આપવામા આવેલ… આ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા તથા Continue Reading
ભાવનગર
જ્યારે – જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી કે ભીડ પડે છે ત્યારે ભગવાન તો તેમની મદદ કરવાં આવી શકતાં નથી પણ ભગવાનના હાથ બની સેવાભાવી લોકો ચોક્કસ મદદમાં આવી જાય છે. ભાવનગર કોળી સેના દ્વારા જાણીતા સેવાભાવી અને ભાવનગર શહેર કોળી સેનાના પ્રમુખશ્રી કાળુભાઈ જાંબુચાના નેતૃત્વમાં મોડી રાતે ભાવનગરના રોડ- રસ્તા પર ઠંડીમાં ઠૂઠવાતા  […]Continue Reading
ભાવનગર
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ, ગુજરાત રાજ્યના અધ્યક્ષશ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દરિદ્રનારાયણ દર્દીઓ માટે ફ્રૂટનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો. તુષારભાઈ આદેસરા અને હાર્દિકભાઈ Continue Reading
અમરેલી
રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રભરમાં અન્ય શહેરમાં રહેતા લોકો પોતાના વતને મતદાન કરવા આવતા હોય છે. ત્યારે આજે રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ સ્પીડે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જતા 3 વ્યક્તિનાં ઘટના […]Continue Reading
અમરેલી
બગસરા જેતપુર રોડ બાયપાસ નજીક બે બાઇક અને એક કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વિગત અનુસાર બગસરા ના જેતપુર રોડ બાયપાસ નજીક સાંજના સમયે એક કાર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. માણેકવાડા તરફથી આવી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની 391 ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાેજાયુ હતુ. જિલ્લાભરમા 70.10 ટકાથી વધુ મતદારાેએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. સાંજના 5 વાગ્યા સુધીમા જ 67.19 ટકા મતદાન થઇ ગયુ હતુ. જનતાએ શું ફેંસલાે આપ્યાે છે તે આવતીકાલે સ્પષ્ટ થઇ જશે. છેલ્લા અેક પખવાડીયાથી ગ્રામિણ વિસ્તારમા રાજકીય ગરમાવા વચ્ચે […]Continue Reading
અમરેલી
ખાંભા તાલુકાના પાટીમા 101 વર્ષીય વૃધ્ધાએ મતદાન મથક પર પહાેંચી પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરી યુવાનાેને અચુક મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. તાે કેરીયાનાગસના 92 વર્ષીય વૃધ્ધા એ પણ મતદાનની ફરજ બજાવી હતી. ખાંભા તાલુકાના પાટીમા રહેતા 101 વર્ષીય સવિતાબેન માેહનભાઇ બાેરીસાગર પરિવાર સાથે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરવા મતદાન બુથ પર આવી પહાેંચ્યા હતા. અત્રે […]Continue Reading
અમરેલી
બગસરા તાલુકાના માણેકવાડામા રહેતી અેક પરિણિતાઅે પેાતાની ત્રણ માસની પુત્રીને ઝેરી દવા પીવડાવી પાેતે પણ પી લેતા બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બાળકીનુ માેત નિપજયું હતુ. અા પરિણિતાના અન્ય યુવક સાથેના ફાેટા તેના પતિના માેબાઇલમા અાવ્યા હાેય જે બાબતે પતિઅે પત્નીના માતાપિતાને જાણ કરવાનુ કહેતા તેણે અા પગલુ ભર્યુ હતુ. માણેકવાડામા […]Continue Reading