Home Articles posted by CITY WATCH NEWS (Page 6085)
ગુજરાત
સરકારી હોસ્પિટલોમાં ઁસ્ત્નછરૂ-સ્છ કાર્ડ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હોસ્પિટલના પ્રવેશદ્વાર, ઓપીડીમાં કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાતપણે કાર્યરત કરીને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર તરત જ નિરાકરણ આવે તેવા પ્રયાસ હાથ ધરાશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી, અલગ રજિસ્ટ્રેશન સિસ્ટમ Continue Reading
ગુજરાત
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરનું રીનોવેશન કરાવી રહેવા લાયક બનાવી શકે તે માટે અંદાજિત ચાર વર્ષથી પ્રધાન મંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા પાલિકામાં અરજી કરી જરૂરી કાગળો રજુ કરનાર વ્યક્તિનું ફોર્મ પાસ થાય તેને રૂ.૩.૫૦ લાખની સહાય છ હપ્તામાં ચુકવવામાં આવી રહી છે. જેમાં પાલનપુર શહેરમાં અંદાજીત ચાર […]Continue Reading
ગુજરાત
સિદ્ધપુર હાઇવે દેથળી ચાર રસ્તા પાસે ત્રણ માસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂ.૬.૮૪ લાખની લૂંટ થઈ હતી. જેમાં પોલીસે લૂંટના બંન્ને આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ત્યારે આ બને આરોપી સિદ્ધપુર સબજેલમાં સજા ભોગવી રહ્યાં હતાં જેમાં બુધવારે સબજેલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ જગદીશભાઈ પુનાભાઈ તેમજ અ.પો.કો.જગદીશસિંહ નાનજીભાઈ ફરજ પર […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેશવા ગામનો રહેવાસી ૧૮ વર્ષીય અનાયત તેના જ મહોલ્લામાં એક ુદુકાનદાર હમીદ ભટને ગોળી મારીને ભાગી છૂટયો હતો. આ ઘટના પછી સલામતી દળોએ ચિત્રી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ અનાયતની સાથે આ વિસ્તારમાં અન્ય બેથી ત્રણ આતંકીઓ પણ હોવાની બાતમી મળી હતી. સુરક્ષા દળોએ આજે સવારે આતંકીઓને ઘેરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની પુખ્ત વયની વસ્તી પૈકી ૬૬ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે ૨૩ ટકા લોકોેને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતમાં વેક્સીન લીધેલા લોકોને બ્રિટનમાં દસ દિવસ ક્વોરાઇન્ટાઇન રાખવા બ્રિટિશ સરકારના ર્નિણયને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. આજે નવા ૩૧,૯૨૩ કેસો નોંધવામાં આવ્યા પછી દેશમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં નિરંજની અખાડાની ૩૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. હરિદ્વાર અને બીજા રાજ્યોમાં પણ આ અખાડાઓની સંપત્તિ છે. એ બધું ગણતરીમાં લઈએ તો અખાડાની સંપત્તિ હજારો કરોડને પાર પહોંચે છે. નિરંજની અખાડાની તો ઉજ્જૈન, જયપુર, આબુ સહિતના શહેરોમાં જમીનો છે. નોઈડા, વારાણસીમાં પણ મંદિરો છે.મહંત નરેન્દ્ર ગિરિની મોતની તપાસ માટે આખરે ઝ્રમ્ૈંની ટીમ […]Continue Reading
રાષ્ટ્રીય
આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. હેવી વ્હીકલ ફેક્ટરીને મળેલા આ ઓર્ડરથી એમએસએમઇ સહિત ૨૦૦થી વધુ ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ નિર્માણમાં એક મોટી તક ઉપલબૃધ બનશે અને ૮૦૦૦ લોકોને રોજગારીની તકો ઉપલબૃધ બનશે.સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે રૂ. ૭૫૨૩ કરોડ […]Continue Reading
રાષ્ટ્રીય
એર ઇન્ડિયા વનમાં આ બીજાે વિદેશ પ્રવાસ છે અગાઉ પાડોશી બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. એર ઇન્ડિયા વન પ્લેન પાકિસ્તાનના એર સ્પેસ પરથી ઉડીને વાયા ઇરાન થઇને આગળ વધ્યું હતું. આ વિમાનને અભેદ કિલ્લા સમાન માનવામાં આવે છે. ૯૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતા વિમાનમાં ઝામર ઇન્સ્ટોલ કરેલું છે જે દુશ્મનની રડાર સિસ્ટમને જામ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ઇજ્પ્તિના એંટીકિવટીઝ એન્ડ ટૂરિઝમ મંત્રાલયના જણાવ્યા મુજબ આગામી સમયમાં મકબરો સંપૂર્ણ રીતે ખોલી નાખવામાં આવશે. આ પ્રાચીન મકબરાનું સમારકામ ૨૦૦૬થી ચાલતું હતું. જમીનને સ્પર્શતા ભાગ અને દિવાલોનું સમારકામ કરવામાં આવ્યું હતું. સાઉથર્ન ટોબની સાથે સક્કારાની સપાટ જમીન પર ૧૧ પિરામીડ અને સેંકડો મકબરા છે. થોડાક સમય પહેલા પુરાતત્વવિદોને સોહાગ નામના સ્થળે હમિદિયાદ કબરગાહ પાસે પણ […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ અમિત બંસલની બેન્ચે આ બાબતની વધુ સુનાવણી ૨૭મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી. આ અરજી સમ્યક ગંગવાલે દાખલ કરી છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ)માં અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે દાખલ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ટ્રસ્ટ તરફથી મળેલા ભંડોળના ઉપયોગની વિગતો સાથે ઓડિટ […]Continue Reading