Home Articles posted by CITY WATCH NEWS (Page 6086)
ગુજરાત
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન રક્તદાન શિબિર યોજાયઅમદાવાદ રૅડ ક્રોસ સોસાયટી દ્વારા અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન-ડાયાબિટીસ તપાસ શિબિર શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અસારવાના સહયોગથી યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ અને સુખડીયા ગરબડદાસ બાપુજીના સંયુક્ત Continue Reading
અમરેલી
બસ કાર્યનિષ્ઠાનીં નોંધ લઈને હવે કાર્ય કરે તે જ માણે, આ સ્વચ્છતા અને પ્રભુતાના ગુણને સૌ પીછાણે.     આમ તો દિવાળીનાં દિવસો ખૂબ નજીક આવી રહ્યો છે.. સ્વચ્છતા એ જ પ્રભુતાનો સંદેશ પણ આ દિવાળીનું પર્વ આપી જતું હોય તેમ લાગે છે. આમ તો આપણાં સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે મોટું કેમ્પેઇન ચલાવવામાં આવેલ.. આપણાં પ્રધાનમંત્રીએ […]Continue Reading
અમરેલી
 વેપારવાણિજયને વેગ એવાં સતત પ્રયાસ રહે, કાંટાનાં આ શહેરમાં વેપારી જગતને વ્યવસાય કરવા માટે પૂરજોશ તક મળે..   સાવરકુંડલા શહેરનાં મણીભાઈ ચોક ખાતે આવેલ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાની ઓફિસે સાવરકુંડલા શહેરનાં વેપાર જગતનાં પ્રશ્ર્નો અને સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવવા માટે સાવરકુંડલા શહેરનાં પ્રિન્ટ મીડિયાનાં શહેરનાં Continue Reading
અમરેલી
પુરુષો માં દ્રષ્ટિ હોય છે સ્ત્રી ઓમાં અંતરદ્રષ્ટિ હોય છે આવી અંતરદ્રષ્ટિ ધરાવતા દેશ ના પ્રથમ સ્ત્રી પ્રધાન મંત્રી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શની ઇન્દિરા ગાંધી નિર્વાણ દિન ૩૧/૧૦/૮૪ આધુનિક ભારતની દુર્ગા-ઈન્દીરાજી પ્રિયદર્શની ગાંધી ને ચળવળો બાલ્ય કાળ વચ્ચે પ્રત્યેક ગતીવિધી ઓના અનુભવો થકી મળી પોતામાં રાષ્ટ્ર માં નવી ચેતના પ્રગટાવનાર ભારત ના પ્રથમ […]Continue Reading
અમરેલી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી મંડલ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર મંડલ ભાજપનાં હોદેદારશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે. પ્રમુખ […]Continue Reading
અમરેલી
દામનગર ના ઠાંસા ગામમાં યુવા શક્તિ સંગઠન યુવા ટીમ અને ગામના આગેવાનો ના સહયોગ થી  ગામના વૃદ્ધ નાગરીકો ને આવક ના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલી માટે  યુવા તલાટી મંત્રી ગોહિલ સાહેબ ને રજૂઆત કરતા એક દિવસ ફુલ સમય કાઢીને  પંચાયત ઓફિસ માંથી જ ગામના લોકો ને આવક ના દાખલા કાઢી આપવાની કામગીરી હાથ ધરી […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના શેખપીપરિયા ભાદાણી સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન કંચનબેન ડેર ની અધ્યક્ષતા માં તાલુકા સ્તર નો સેવાસેતુ યોજાયો હતો વહીવટી તંત્ર તમામ કચેરી ઓના પ્રતિનિધિ કચેરી ઓની ઉપસ્થિતિ માં સરકારી યોજના ઓના નિયત નમૂના ફોર્મ સાથેરેવન્યુ પંચાયત પોલીસ પાણી પુરવઠા અન્ન પુરવઠા માર્ગ મકાન આરોગ્ય શિક્ષણ પરિવહન […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર ભાજપ દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૬ મી જન્મજયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,પ્રદેશ યુવા ભાજપ ઉપ પ્રમુખ શ્રી મનીષ સંઘાણી,પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા,જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી […]Continue Reading
ભાવનગર
        સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાની કચેરીના જિલ્લા માહિતી નિયામકશ્રી જે.ડી. વસૈયા અને  સિનિ. સબ એડિટરશ્રી સુનિલ પટેલ સહિતના કર્મચારીઓ આજે કચેરી ખાતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાં માટે સ્વયંને Continue Reading
ભાવનગર
મોરારી બાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ મેળવ્યાં         જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ આજે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની તલગાજરડા ખાતે આવેલ ચિત્રકૂટ ધામ ખાતે મુલાકાત લીધી હતી. અધ્યક્ષશ્રીએ મોરારી બાપુના આશિર્વાદ મેળવ્યાં હતાં. તેમણે મોરારી બાપુ સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરી સત્સંગ કર્યો Continue Reading