Home Articles posted by CITY WATCH NEWS (Page 6086)
રાષ્ટ્રીય
દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં શુકવારે બપોરે ફાયરિંગ થવા પામ્યું હતું. ફાયરિંગમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પણ ફાયરિંગ થવા પામ્યું હતું જેમાં હુમલાખોરોને મારી નાંખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરો વકીલના ડ્રેસમાં પરિસરમાં આવ્યા હતા. બે હુમલાખોરોએ ગેન્ગસ્ટર જિતેન્દ્ર ગોગી પર હુમલો કર્યો હતો. સ્પેશિયલ Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હૂંમલ લાઠી પધારતા ઢોલ નગારા થી સત્કાર કરતા પાલિકા પ્રમુખ પાડા પરિવાર લાઠી શહેર માં  નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પાડા ના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી હૂંમલ પધારતા ગદગદિત કરતા સામૈયા થી સત્કાર  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી યદુવંશ નું અજવાળું શ્રી રઘુભાઈ હૂંમલ નું ઉષ્મા ભર્યું સ્વાગત આગામી દિવસો માં દ્વારકાધીશ મંદિરે Continue Reading
ગુજરાત
તા. ૨૭-૯-૨૦૨૧ને સોમવારના રોજથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્‌યું છે, જે અન્‍વયે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ પત્રકાર અને મીડિયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલ ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું સત્ર ર દિવસ માટે નહી બલ્‍કે એક અઠવાડીયા માટે બોલાવવા માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, કોરોના મહામારીમાં મૃત્‍યુ પામેલ વ્‍યકિતઓને સામૂહિક શ્રઘ્‍ધાંજલિ આપવાનો ઠરાવ વિધાનસભાગૃહમાં પસાર કરવા અને શ્રઘ્‍ધાંજલિ પાઠવવા તેમજ હાલ આર્થિક મંદીની મોકાણમાં મુકિત આપવા, નફાખોરી-કાળાબજારી અને Continue Reading
અમરેલી
આજની સભા મળી તે પહેલા સંસ્‍થાના બીલ્‍ડીંગનું નામ સ્‍વ. મોહનભાઈ નાકરાણી ભવન રાખવામાં આવ્‍યું તેમજ તેઓના ફોટાનું અનાવરણ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, ડો. કાનાબાર તેમજ અગ્રણી ડો.પી.પી. પંચાલનાં વરદ્‌હસ્‍તે ઉપસ્‍થિત ડિરેકકટર, મહેમાનો અને કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવેલ હતું. સભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા સંઘના પૂર્વ પ્રમુખ સ્‍વ.મોહનભાઈ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લાના બિસ્‍માર માર્ગોની મરામત કરવા માટે ધારાસભ્‍ય વિરજી ઠુંમરે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી લાઠી અમદાવાદને જોડતો મુખ્‍ય માર્ગ અંગે તાકીદે યોગ્‍ય થવા મારી તેમજ વિસ્‍તારની અને જિલ્‍લાની રજૂઆત છે. લાઠી, ભીંગરાડ, દામનગર નવો રસ્‍તો મંજૂર થયેલ છે. તાકીદે કાર્યવાહી કરવા તેમજ પંચાયતમાંથી અપગ્રેડ કરી વાઈડીંગ સાથે […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાના ચરખા ગામે મંગુબેન સુનિલભાઈ બારડોલે નામની 30 વર્ષની સગર્ભા માતાને  વહેલી સવારે 06.39 વાગ્‍યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં બાબરા 108 નો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. આ અંગેની જાણ થતાં જ બાબરા 108 ના ઇ. એમ.ટી. જયદીપ ગરણીયા અને પાયલોટ જગદીશ દેવમુરારી ગણતરીની મિનિટોમાં જ  બાબરા તાલુકાના ચરખા ગામે પહોંચી ગયા હતાં. તે સમયે […]Continue Reading