Home Articles posted by CITY WATCH NEWS (Page 6087)
ગુજરાત
ગુજરાતમાં ચારેકોર ગુનાખોરી વધી ગઈ છે જ્યાં દેખો ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલી રહી છે હાલ દેશ સહિત ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ કોરોના બાદ અનેક લોકો ગુનાહિત કાર્યમાં આગળ વધી રહ્યા છે. વાહનચોરી, લુંટફાટ, દુષ્કર્મ, મારામારી, જુગાર, દારુની ખેપ વગેરે ગુનાઓ લોકો બેફામ કરી રહ્યા છે અને જાણે પોલીસનો ડર ના હોય […]Continue Reading
ગુજરાત
રાજ્ય સહિત અમદાવાદમાં કોરોના બાદ હવે લોકો મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના શિકાર બની રહ્યા છે. મચ્છરજન્ય રોગ અને કોરોનાને કોઈ સીધું કનેક્શન નથી. પરંતુ જ્યારે કોરોનામાંથી સાજા થયેલા દર્દીને ડેન્ગ્યુ થાય ત્યારે તેના પ્લેટલેટ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. ડૉ. સચોરા જણાવે છે કે, આવા ઘણા કેસમાં તો પ્લેટલેટ ઘટીને ૧૫-૨૦ હજાર સુધી પણ પહોંચ્યાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ચંદન ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન સ્થાન ધરાવે છે અને વિવિધ ધાર્મિક વિધિઓમાં તેનો વ્યાપક ઉપયોગ છે. માત્ર લાકડું જ નહીં પણ તેમાંથી કાઢવામાં આવેલું તેલ પણ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, એરોમાથેરાપી અને અત્તર ઉદ્યોગનું વિશાળ બજાર ધરાવે છે. ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે ચંદનના વેચાણ માટે કર્ણાટકમાં ખાસ માર્કેટયાર્ડ છે. એક કિલો લાકડું ર. ૫,૦૦૦ થી ૭,૦૦૦ ની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ૧૦ વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી હાઈવે પર એક બંધ ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી […]Continue Reading
ગુજરાત
દિલ્હીના મુખ્યમંત્રી સાથેની બેઠક પછી તેની ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા એવુ માનવામાં આવી રહ્યું છે. તે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જાેડાશે. એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે ખુલાસો કર્યો હતો કે તેને બે પાર્ટી તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધીબોલિવૂડ એક્ટર સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
મર્જરના સમાચારના પગલે બુધવારે ઝીનો શેર મંગળવારના બંધ ૨૫૫.૭૦ સામે ૨૮૧.૨૫ પર ખૂલ્યો હતો અને રુ. ૩૫૫ની ઊંચી સપાટી બનાવીને રુ. ૩૩૬.૮૦ પર બંધ આવ્યો હતો. આમ તેણે દિવસ દરમિયાન ૮૧.૧૦ રુપિયાનો એટલે કે ૩૧.૭૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો. ઝીનું માર્કેટ કેપ પણ અગાઉના દિવસના ૨૪,૬૫૦ કરોડથી વધીને ૩૨,૩૫૦ કરોડ થઈ ગયું હતું. આમ તેનું […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે બાળકોની રસી અંગે હજુ સુધી ભલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ભારત સરકારની જ જ ડ્રગ રેગ્યુલેટર એજન્સીએ ગત ૨૦ ઑગસ્ટના દિવનસે જ કેડિલાની આ રસીને ઇમરજન્સી યુઝ માટે લીલી ઝંડી આપી દઇને પરોક્ષ સંકેત આપી દીધો હતો કે ભારતમાં ખુબ ટૂંકા સમયમાં જ ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને […]Continue Reading
રાષ્ટ્રીય
આનંદ ગિરિને દેશ વિદેશના પ્રવાસનો પણ ખૂબ જ શોખ છે. લગભગ છ વર્ષ અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં હોટલમાં બે મહિલાઓ સાથે છેડછાડ અને મારપીટ કરવાનો તેમના પર આરોપ હતો. ગયા વર્ષે જ આનંદનો એક ફોટો વાયરલ થયો હતો. ફોટામાં તેઓ વિમાનના બિઝનેસ ક્લાસમાં બેઠેલા દેખાયા હતા. તેમની સામેના હોલ્ડર પર દારૂનો ગ્લાસ દેખાઈ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે રીતે હિન્દુઓને ડરાવીને ગુમરાહ કરાઈ રહ્યા છે તે રીતે ઓવૈસી પણ મુસ્લિમોને ડર બતાવીને તેમના વોટ મેળવવા માંગે છે. દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો તો મોદી અને ઓવૈસીથી છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે હિન્દુ અને મુસ્લિમોની વસતીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના દરમિયાન સ્ટેશનો પર ઉમટવાવાળી ભીડના કારણે ટ્રેનોનુ પરિચાલન બંધ કરી દીધુ હતુ પરંતુ હવે ઓછા થતા કેસની વચ્ચે કેટલાક ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કર્યું. એવામાં કોરોનાની ત્રીજી લહેરનુ જાેખમ ઉભુ થયુ છે. આ સ્થિતિમાં રેલવેનુ આ પગલુ ભીડને નિયંત્રિત કરીને, કોરોનાના જાેખમને પણ ઓછુ કરી શકે છે. બાયોમેટ્રિક ટોકન મશીનના સહારે રેલવે અપરાધીઓ પર […]Continue Reading