Home Articles posted by CITY WATCH NEWS (Page 6094)
અમરેલી
 સાવરકુંડલા શહેરમા કે. કે. મહેતા સિવિલ હોસ્પિટલમા આવેલી છે અને તેમાં  કોવીડ૧૯ની દર્દીઓની સારવાર ચાલુ છે. પણ આ સિવિલ હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરન હોવાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાતા નથી જેથી કે. કે. મહેતા હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર પાસે માંગણી કરી  અને જો સરકાર આ માંગણી સ્વીકારે તો પ્રાઇવેટ સંસ્થા પાસેથી  આઈ.સી.યુ. Continue Reading
અમરેલી
દામનગર શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી ની સાદગી સભર ઉજવણી મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી ની જન્મ જ્યંતી દર વર્ષે ભવ્યાતિભવ્ય ઉજવાતી હતી આ વર્ષે કોવિડ ૧૯ ની મહામારી ને ધ્યાને રાખી  મુખ્ય બજાર ના સમસ્ત રોકડીયા સેવક સમુદાય તરફ થી સંપૂર્ણ ઉજવણી બંધ રખાઈ હતી શહેર ની […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની પટેલ વાડી ખાતે ચાલતા ખાનગી આઈસોલશન વોર્ડ ની મુલાકાત લેતા જિલ્લા સાંસદ કાછડીયા સહિત ના અગ્રણી ઓ દામનગર પટેલ વાડી ખાતે કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે ખાનગી આઈસોલેશન વોર્ડ માં દાખલ દર્દી ઓની ખબર અંતર પૂછી હતી  જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ […]Continue Reading
અમરેલી
લાઠી શહેર માં રામકૃષ્ણ વિધાલય અને શિવમ વિધાલય ખાતે કોવિડ કેર સેન્ટર ની મુલાકાતે જિલ્લા સાંસદ સહિત ના અગ્રણી ઓ એ મુલાકાત લીધી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા નો વડલો અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કોવિડ કેર સેન્ટર માં દર્દી નારાયણો ની વિના મૂલ્યે સારવાર નિહાળતા જિલ્લા સાંસદ કાછડીયા.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન ડેર.જિલ્લા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વિના મૂલ્યે ઓક્સિજન સેવા શરૂ કરતી સંસ્થા જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા સૂર્યમુખી ધૂન મંડળ સરદાર ધૂન મંડળ દ્વારા કોવિડ ૧૯ ની મહામારી માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે  ઓક્સિજન સેવા શરૂ કરાઇ વિના મૂલ્યે ઓક્સિજન માટે ડેઝીગનેટેડ તબીબ દ્વારા  કોવિડ સેન્ટર માં સારવાર લેતા દર્દી ઓ માટે ફ્રી ઓક્સિજન મેળવવા માન્ય કોવિડ […]Continue Reading
અમરેલી
ચૈત્રી પુનમના દિવસે ભુરખીયા હનુમાનજી દાદાના દશૅનાથે દુર દુરથી શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે.અને રાત્રીના બાર વાગ્યા સુધી સ્વયંભુ પ્રાગટ્ય હનુમાનજી મહારાજને પોતાનું યોગદાન આપી સેવાઓ કરી પૂણ્યનું ભાથુ બાંધીને રાત્રે બાર વાગ્યાની મહાઆરતીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.કોરોના મહામારીના કારણે તમામ સુવિધાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા પુજારી પરિવારને પણ ઘણી મુશ્કેલીનો Continue Reading
ગુજરાત
ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા જાહેર થયા બાદ આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) […]Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્યમાં અત્યારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણની કામગીરી ચાલી રહી છે અને તા. ૧ લી મે થી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ થવાં જઇ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ કોરોનામાં રસીકરણ કરાવવાં માટે અપીલ કરતો વિડીયો મેસેજ આપ્યો છે. જે અક્ષરસઃ નીચે મુજબ છે. ગુજરાતના આપણાં સૌ ભાઇઓ-બહેનો… […]Continue Reading