કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે એ માટે કોવિડ-૧૯ ન્યાયયાત્રા ૧૬ ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં ૨ અઠવાડિયાંના સમયગાળામાં જ ૨૨,૦૦૦ કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માગ છે એ અંગે જે પરિવારોએ તેમનાં સ્વજન ગુમાવ્યાં છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે ૩૧,૮૫૦ કરતાં […]Continue Reading


















Recent Comments