Home Articles posted by CITY WATCH NEWS (Page 6094)
સૌરાષ્ટ - કચ્છ
કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે એ માટે કોવિડ-૧૯ ન્યાયયાત્રા ૧૬ ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં ૨ અઠવાડિયાંના સમયગાળામાં જ ૨૨,૦૦૦ કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માગ છે એ અંગે જે પરિવારોએ તેમનાં સ્વજન ગુમાવ્યાં છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે ૩૧,૮૫૦ કરતાં […]Continue Reading
ગુજરાત
લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ખલીએ રોડ શો કર્યો ભારતમાં ઘણા એવા જિમમાં એક-બે રૂમની વ્યવસ્થા હોય છે. હું તો લોકોને આગ્રહ કરી રહ્યો છું કે બધાએ કસરત કરવી જાેઇએ. ઘણા લોકો એવું કહે છે કે હું તો ઓફિસ જાઉં છું તો મારે કસરત કેમ કરવી, પરંતુ જે રૂપિયા પછી તમે ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા માટેનો એક […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારોને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો. ચૂંટણી દરમિયાન ગોટાળાના પણ અહેવાલો સામે આવ્યા હતા. ચૂંટણીપંચ પ્રમાણે બીજા નંબર પર રહેલી કૉમ્યુનિસ્ટ પાર્ટીને ૧૯ ટકા મત મળ્યા છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે દેશની ૪૫૦ બેઠકોવાળી સંસદમાં પુતિનના પક્ષને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળશે. આમ તો રાષ્ટ્રપતિ […]Continue Reading
અમરેલી
આરોગ્ય તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં ૯૦૨ કર્મીઓની ટીમ દ્વારા અને ૮૦ સુપરવાઈઝરના મોનીટરીંગ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોની અટકાયતના ભાગરૂપે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની કુલ ૩,૭૧,૮૯૧ વસ્તીના ૭૬,૮૪૫ ઘરોમાંના ૩,૧૨,૬૭૦ પાત્રોનો સર્વે કરી કુલ ૪૪૦૨ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. Continue Reading
અમરેલી
હાલ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની અમરેલી આઇસીડીએસ શાખા દ્વારા ૧ લી સપ્ટેમ્બરથી ૩૦ મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી શરુ છે. જેના અનુસંધાને જિલ્લામાં તથા ઘટક કક્ષાએ રોજબરોજ રાજ્ય કક્ષાએથી સૂચિત થીમ મુજબ આંગણવાડી કેન્દ્રો પર આરોગ્ય શાખા, આર્યુવેદ શાખા, ખેતીવાડી શાખા તથા બાગાયત શાખા તેમજ સંબધીત અન્ય શાખાઓના સંકલનથી પોષણમાસની ઉજવણી થઇ રહી […]Continue Reading
અમરેલી
કુંકાવાવ આજરોજ તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ કલાકે કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમા નાયબ કલેક્ટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણભાઈ પાનસુરીયા ને  બિન હરીફ  ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ  લોધણવદરા ને બીજી વખત  બિન […]Continue Reading
અમરેલી
દામનગર ના ઇંગોરાળા જાગાણી ગામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ રેન્જ લાઠી  પી બી પ્રજાપતિ ની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ યોજાયું હતું રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર બી ટી પરમાર વિસ્તરણ રેન્જ લાઠી ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ માં વૃક્ષ ની મહતા દર્શાવતા અધિકારી ઓ એ જણાવ્યું હતું કે  વૃક્ષ ને પુત્ર ની જેમ ઉછેર કરો છોડ માં રણછોડ ના […]Continue Reading
અમરેલી
તા. ૧૭/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતીકરણ ના હેતુ થી સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગમાં સાવરકુંડલા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા […]Continue Reading
અમરેલી
વ્‍યસનોથી થતા નુકશાન સામે લોકોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતિ નિમિત્તે ૨જી ઓકટોબર થી ૮ ઓકટોબર દરમિયાન વિવિધ પ્રકારના નશાબંધી પ્રચાર અંગેના કાર્યક્રમો દ્વારા નશાબંધી સપ્‍તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નશાબંધી સપ્‍તાહ દરમિયાન માદક દ્રવ્યોનું સેવન તથા અન્‍ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી થતા નુકશાન સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે […]Continue Reading