
સાવરકુંડલા શહેરમા કે. કે. મહેતા સિવિલ હોસ્પિટલમા આવેલી છે અને તેમાં કોવીડ૧૯ની દર્દીઓની સારવાર ચાલુ છે. પણ આ સિવિલ હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરન હોવાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાતા નથી જેથી કે. કે. મહેતા હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર પાસે માંગણી કરી અને જો સરકાર આ માંગણી સ્વીકારે તો પ્રાઇવેટ સંસ્થા પાસેથી આઈ.સી.યુ. Continue Reading
Recent Comments