fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 6094)
ગુજરાત

વિરૂ કેબીનેટ બેઠકમાં લેવાયો ર્નિણય કોરોના મહામારીને પગલે તમામ જિલ્લાઓમાં પતંગોત્સવ કરાયા રદ

રાત્રિ કફ્ર્યુંને લઇ રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી અંતિમ ર્નિણય કરશે કોરોના મહામારી સંક્રમણ અને તહેવારોની ઉજવણીને લઇને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં પતંગોત્સવને લઇને મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. આમ, કોરોનાની મહામારીને કારણે
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૬ કિલોમીટર દૂર નોંધાયું કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વધુ તીવ્રતાના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડા […]
રાષ્ટ્રીય

મોદી સરકાર પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપશે

ભાજપના નેતા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન થવારચંદ ગેહલોતે જણાવ્યું હતું કે મોદી સરકાર આવતા પાંચ વર્ષમાં પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને મેટ્રિક બાદના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપશે. હાલ ૬૦ હજાર વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ મેળવે છે.સરકારે તાજેતરમાં શિષ્યવૃત્તિ માટે કેન્દ્ર સરકારનો હિસ્સો વધારીને ૬૦ ટકા કરવાનો અને આગળ જતા એ ૮૦ ટકા કરવાનો ર્નિણય […]
રાષ્ટ્રીય

શ્રીનગરમાં એન્કાઉન્ટરઃ સુરક્ષાદળોએ ૩ આતંકી ઠાર માર્યા

કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૩ આતંકી ઠાર માર્યા છે. શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર શરૂ કર્યું હતું, જે ૧૫ કલાકથી વધુ ચાલ્યું. પોલીસે આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી, પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ ખબર પડી શકી નથી કે માર્યા ગયેલા આંતકીઓ કયા સંગઠનના છે. સર્ચ-ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.આ બધાની વચ્ચે પોલીસ અને આર્મીની […]
રાષ્ટ્રીય

મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને પત્ર લખ્યો ઉદ્ધવ સરકાર કોંગ્રેસ પક્ષને નબળો પાડવાનું કાવતરું રચે છ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોંગ્રેસ પક્ષની અવગણના કરે છે અને એને નબળો પાડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે એવો પત્ર મુંબઇ કોંગ્રેસના એક નેતાએ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને લખ્યો હતો.મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને લખેલા પત્રમાં ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ અંગે મતભેદો થતાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ […]
ગુજરાત

ગાંધીનગર ખાતે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સરકારના ખર્ચે સારવાર લેવા માટે સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું..!!

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું કે સાંસદ તરીકે ચાલુ રહેશે તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બુધવારે સવારે ગાંધીનગર આવીને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક કરી હતી. આજે સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આખરે તેઓ […]
રાષ્ટ્રીય

પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો મોટો ચુકાદો લગ્નની કાયદેસર ઉંમર પહેલા પણ સાથે રહી શકે છે પુખ્ત દંપતી

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પુખ્ત દંપતીને સાથે રહેવાનો અધિકાર ફક્ત એટલા માટે નકારી શકાતો નથી કે પુરુષ હજી લગ્ન કરવાની કાનૂની વય ધરાવતો ન હોય.જસ્ટિસ અલકા સરીનની ખંડપીઠે નિરીક્ષણ કર્યું હતું કે પુખ્ત વયના દંપતીને કાયદાની સીમામાં રહીને તેમની ઇચ્છા હોય તેમ તેમનું જીવન જીવવાનો દરેક અધિકાર છે.એ જાેતાકે, “માતાપિતા એક […]
રાષ્ટ્રીય

જે લોકો દાવો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને બકવાસ છેઃ નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે […]
રાષ્ટ્રીય

બિહારના રાજકારણમાં વિસ્ફોટ કરવા રાજદ તૈયારજેડીયૂના ૧૭ ધારાસભ્યો અમારા સંપર્કમાંઃ આરજેડી નેતા શ્યામ રજકનો દાવો

બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના ૧૭ ધારાસભ્યો અમારી સાથે જાેડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ભાજપની સરકારને ગબડાવીને રાજદમાં જાેડાવા તૈયાર બેઠા હતા.મિડિયાએ એવો સવાલ કર્યો હતો કે સત્તર સભ્યો પક્ષાંતર કરે તો પોતાનું ધારાસભ્યપદ ગુમાવી દેશે. એના જવાબમાં […]
રાષ્ટ્રીય

આવતી કાલે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહત

ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે, રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે, ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે ૩૧મી ડિસેમ્બરના રોડ ઁસ્ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો