ખેડુતોને ગુમરાહ કરી અસ્તિત્વ માટે મથતી કોંગ્રેસને જાકારો આપતી સરંભડા તાલુકા પંચાયત સીટની જાગૃત પ્રજા
તાલુકા પંચાયતની સરંભડા સીટનાં તમામ મતદાર ભાઈ–બહેનોનો આભાર માનતું જિલ્લા ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની કાબીલેદાદ ચુંટણીલક્ષી વ્યુહરચના અને માર્ગદર્શન તેમજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, એનસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, Continue Reading
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સિહોર તાલુકા ભાજપના સંકલન સાથે શુભકામના પત્રો મોકલાયા છે. તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગામે ગામથી કાર્યકર્તાઓ દ્વારા શુભકામના પત્રો લખાયા છે. સિહોર તાલુકા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણ સાથે મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે અને અગ્રણી હોદ્દેદારોના સંકલન સાથે વડાપ્રધાન શ્રી Continue Reading
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પણ એક પણ સભ્યએ જર્જરિત રસ્તાના મુદે રજૂઆત કરી ન હતી ભાજપના સભ્યોની સંકલન બેઠકમાં જર્જરિત રસ્તાના મુદ્દે સામાન્ય સભામાં રજુઆત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો જીતીને મનપાના વિરોધ પક્ષના સ્થાન મેળવ્યું છે. શરૂઆતના તબક્કામાં આપના સભ્યો દ્વારા […]Continue Reading
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા. ઉપરવાસ રામધરી ગામ નજીકના બે તળાવો છલકાતાં આ ફલકું નદીમાં પાણી આવતાં ગ્રામજનો ખેડૂતો આનંદમાં આવી ગયા છે. અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.Continue Reading
આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના બીજા સપ્તાહ, એટલે કે તા ૧૦થી ૧૩ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલાં જાઈ જશે. સામાન્ય રીતે ગત વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હતી, પણ કોરોનાને કારણે યોજાઈ શકી ન હતી.ગુજરાતમાં નવી પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી પુરજાેશમાં શરૂ કરી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનના ૨૦ જ દિવસમાં […]Continue Reading
રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર ૩ ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્ય હતું. જેમાં ભાજપના સૂપડા સાફ થયા છે અને કોંગ્રેસનો પંજાે ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આથી ભાજપે […]Continue Reading
ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયો વાર્તાલાપ ઉદ્યોગ સાથે પાણી અને પ્રકૃતિના વિષય સાથે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા ઉદ્યોગકાર કાર્યકર્તાઓ સાથે મનનીય ઉદબોધન વાર્તાલાપ દરમિયાન ગુજરાતમાં ખેતીના વિકાસ સાથે ઉદ્યોગના સમન્વય પર ભાર મુકાયો. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘પાણી, પ્રકૃતિ અને ઉદ્યોગ’ વિષય પર જાણિતા Continue Reading
અમરેલીમાં ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેની ફાઈનલમાં સાવરકુંડલાની આઝાદ બી ઈલેવને 10 ઓવરમાં 91 રન ફટકાર્યા હતા. અને અમરેલીની શિવ ઈલેવનને પરાજીત કરી હતી.અમરેલીમાં સહજ સીટી ખાતે દિવસની કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાભરની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં સાવરકુંડલાની આઝાદી બી ઈલેવને અને અમરેલીની શિવ ઈલેવન બંને ટીમ વચ્ચે […]Continue Reading
સુરતના અઠવા રાંદેર વિસ્તારની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ આવશે તો એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, કોરોનાના કેસ વધતા શહેરના અઠવા અને રાંદેરની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી ૪૧ અને ૩૦ જેટલી સોસાયટીઓ આ વખતે નવરાત્રી નહિ કરી શકે. આ બંને એવા વિસ્તારો છે જ્યાં કોરોનાની બીજી લહેરમાં […]Continue Reading













Recent Comments