સાવરકુંડલા શહેરમાં વર્ષોથી કાર્યરત સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનો અનોખો અભિગમ.. જો કોઈ ખાતેદાર બિમાર કે અશક્ત હોય તો ખુદ બેંકનાં કર્મચારીઓ તેમનાં ઘરે જઈને તેનું બેંકીંગને લગતું કોઈ પણ કામ પૈસા લેવા દેવા ડિપોઝીટ જમા કરાવવી કે ડીપોઝીટ ઉપાડવી વગરે બેંકને સંલગ્ન કોઈ પણ કામગીરી બેંકે આવ્યા વગર કે બેંકના દાદરા ચડ્યા વગર બેંકનાં ડીરેકટરોનાં […]Continue Reading














Recent Comments