
આપણા રાજયમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજયના તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ હરણફાળ ગતિથી વધી રહ્યું છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ જેવા મોટા શહેરો સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે . કોરોનાના કારણે આજે તમામ જિલ્લા અને તાલુકામાં […]Continue Reading

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં અમદાવાદની સરકારી હોસ્પિટલ યુ એન મહેતામાં ડેપ્યુટી સીએમને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. આજે કોરોનાના એક્ટિવ કેસ એક લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે લડવૈયાઓ પણ ઘાયલ થઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રાજનેતાઓને પણ તેના ભરડામાં લઈ […]Continue Reading

દિલ્હીના મહારાજા અગ્રેસન હોસ્પિટલ એ હોસ્પિટલમાં સામેલ છે જ્યાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની અછતને તાત્કાલિક દૂર કરવા માટે મહારાજા અગ્રેસન હોસ્પિટલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહારાજા અગ્રેસન ઉપરાંત પણ અન્ય ત્રણ હોસ્પિટલોએ પણ આ અરજી કરી હતી. હાઈકોર્ટે મહારાજા અગ્રસેન હોસ્પિટલ ઉપરાંત જયપુર ગોલ્ડન […]Continue Reading

રશિયાએ ઓક્સિજન અને રેમડેસિવિર પૂરા પાડવાની તૈયારી દશર્વિી: ચીને પણ મદદ માટે ઓફર કરી: ફ્રાંસ અને ઈઝરાયલે પણ દરેક પ્રકારની મદદ માટે તૈયાર હોવાનું કહ્યુંમોસ્કો ભારતમાં કોરોના વાયરસ મહામારી સતત ભયાનક રૂપ લેતી જઈ રહી છે.દેશમાં આરોગ્ય સેવાઓ ઉપર દબાણ એટલું વધી ગયું છે કે, મોટાભાગની હોસ્પિટલો હવે નવા દર્દીઓની ભરતી પણ નથી કરતી આવી […]Continue Reading

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોવિડનાં દર્દીઓ સારવાર મેળવતા હોય તેઓને ઓકિસજનની તંગી ઉભી ન થાય તે માટે સાવરકુંડલાનાં યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાતે ઉમદા કામગીરી કરી છે. તેઓએ તેમના એક મિત્રની ફેકટરીમાં ઉપયોગમાં લેવાતા ઓકિસજનનો ઉપયોગ કોવિડનાં દર્દીઓ માટે જરૂરી હોવાનું જણાવીને થોડા દિવસો માટે ફેકટરી બંધ કરી મદદ કરવા જણાવતાં તેમનાં મિત્રએ હોંશે હોંશે […]Continue Reading

લાઠી શહેર માં.સ્વૈચ્છિક સંસ્થા ઓ સામાજિક અગ્રણી ઓ દ્વારા મહામારી ના કપરાકાળ માં માનવતાવાદી સેવા ઓનો પ્રારંભ શહેર ની ખોડલધામ સમિતિ ના અગ્રણી ઓ દ્વારા કલાપી વિનય મંદિર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા વિના મૂલ્યે ઓક્સિજન સેવા શરૂ કોવિડ ૧૯ ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે ઓક્સિજન મેળવવા માટે અશોકભાઇ ભાદાણી.૯૭૨૭૬૯૪૩૪૨.એમ પી રામાણી સાહેબ.૯૪૨૭૪ ૯૧૧૦૧.વિનુભાઈ ભાતિયા.૯૪૨૭૭૪૫૨૪૫ […]Continue Reading

લાઠી શહેર માં રામકૃષ્ણ વિધાલય ખાતે કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે વતન પ્રેમી દાતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ગોવિદ ભગત ધોળકિયા પરિવાર નું વધુ એક નિરામય આરોગ્ય લક્ષી પગલું અગાઉ ડો અબ્દુલ કલામ રામકૃષ્ણ આરોગ્ય પ્રોજેકટ હેઠળ લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આખો તાલુકો સ્કેન કરનાર રામકૃષ્ણ એક્સપોર્ટ ના સંતોક બા મેડિકલ […]Continue Reading
Recent Comments