સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ સ્થિત માનવમંદિરે આજે કોમી એકતા અને ભાઈચારાનાં દર્શન એક કરુણાંતિકા દરમિયાન સ્પષ્ટ નજરે ચડયા. નવ માસ પહેલા પોરબંદરની એક સંસ્થા દ્વારા આ આશ્રમમાં દાખલ કરવામાં આવેલ અને હજુ બે માસ પહેલાં જ સ્વસ્થ થયેલ મનોરોગી મહિલાએ પોતે ઉત્તરપ્રદેશ કાનપુરની રહેવાસી ખુશ્બુ મન્સુરખાંન હોવાનું જણાવ્યું હતું જેનું ગત મોડી રાત્રે અવસાન […]Continue Reading














Recent Comments