ઇડરમાં ત્રણ દિવસ અગાઉ અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટનાએ ઇડરમાં ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મ કરનાર નરાધમ પોલીસ પકડ થી દૂર છે. ત્યારે રવિવારે ઇડરના સદાતપુરા પાસે આવેલ ત્રિમૂર્તિ પ્લાઝા પાસે વહેલી સવારે ઇડર તાલુકના સુરપુર ગામની અસ્થિર મગજની યુવતી કાજલબેન એક પગે સાકળ બાંધેલી મળી આવતાં ચકચાર મચી હતી. યુવતી અસ્થિર મગજની […]Continue Reading












Recent Comments