પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાની આશંકાના ભયે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીને પરીણામો જાહેર થયા પછી કોઈના પણ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ચૂંટણી પંચે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, ચૂંટણી પછી હિંસા ન થાય તે માટે તકેદારીનાં પૂરતા પગલાં લેવામાં આવે. બીજીબાજુ મમતા સામે પરાજય પછી ભાજપ નેતા […]Continue Reading
અભિનેત્રી અને મોડેલ દિવ્યા અગરવાલે તાજેતરમાં બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બની હતી. દિવ્યા અગરવાલનું કહેવું છે કે તેને સલમાન ખાનથી ખૂબ ડર લાગી રહ્યો છે. ઓટીટી પછી હવે તે હવે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા શો ‘બિગ બોસ ૧૫’માં પણ જાેવા મળે એવી શક્યતા છે. આ વિશે દિવ્યાએ […]Continue Reading
૧ ઓક્ટોબરની સાંજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી. સખત ટક્કરવાળી આ મેચમાં કે.એલ. રાહુલની શાનદાર બેટિંગના દમ પર પંજાબ કિંગ્સે, કોલકાતા નાઇટ રાઇડર્સને ૫ વિકેટે હરાવી દીધી હતી. આ ગેમનું રિઝલ્ટ જે રહ્યું હોય તે પરંતુ સ્ટેન્ડસમાં એક ક્યૂટ ફેને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. […]Continue Reading
ઋતિકે આ વેબ સીરીઝ ક્યા કારણોસર છોડી દીધી છે તેની સત્તાવાર રીતે કોઇ જાણકારી આપનાવામાં નથી. ધ નાઇટ મેનેજરની હિંદી રીમેકમાં આદિત્ય એ રોલ કરશે જેને મૂળ સીરીઝમાં ટોમ હિડલટને નિભાવ્યો હતો. અનિલ કપૂર પણ આ સીરીઝનો હિસ્સો બને તેવી શક્યતા છે. જાે આમ થશે તો આદિત્ય અને અનિલ કપૂર બીજી વખત સાથે કામ કરશેઋતિક […]Continue Reading
કરીના કપૂર ખાનને આવો અંદાજ પણ નહીં હોય કે, તેના ગાર્ડની સલામનીને પ્રત્યુત્તર ન આપવા બદલ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવશે.સોશિયલ મીડિયાના જમાનામાં બોલીવૂડ સિતારાઓની એક-એક હરકતો રેકોર્ડ થતી હોય છે. ભલે મનોરંજન દુનિયાના સિતારાઓ એમ સમજતા તેમને કોઇજાેઇ નથી રહ્યું. પરંતુ વાસ્તવમાં સાવ એમ નથી થતું હોતું. ફેન્સની નજરે તેમના માનીતા સ્ટાર […]Continue Reading
રોહિત શેટ્ટીએ પોલીસ અધિકારીઓ વાળી જે ફિલ્મો બનાવી છે એ તમામ સુપરહિટ રહી છે. હવે તે સિંઘમ સીરિઝની ત્રીજી ફિલ્મની સાથે તેના કોપ યુનિવર્સનો વ્યાપ વધારશે. રોહિત અત્યારે સૂર્યવંશીની રિલીઝ માટે રાહ જાેઇ રહ્યો છે. એ પછી તે તેના કોપ યુનિવર્સમાં વધુ એક પાત્ર ઉમેરશે એમ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે અજય દેવગન (સિંઘમ), અક્ષય […]Continue Reading
શાહરુખ ખાનનો મિત્ર સલમાન ખાન તેને મળવા માટે પહોંચ્યો હતો. સલમાન ખાન મન્નતમાં લગભગ ૪૦ મિનિટ રોકાયો હતો અને શાહરુખ ખાનને મુશ્કેલીની ઘડીમાં સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલા સુનીલ શેટ્ટી, પૂજા ભટ્ટ અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાનને ખુલીને સપોર્ટ કર્યો હતો. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ […]Continue Reading













Recent Comments