
અમરેલી શહેરમાં કોરોનાના કહેર વચ્ચે શહેરની વિવિધ હોસ્પીટલો તેમજ આઈસોલેશન સેન્ટરો, હોમ કોરન્ટાઈનલોકોને છેલ્લા સાત દિવસથી અવિરત બંને ટાઈમ વિનામૂલ્યે ટીફીન પહોચાડવાની વ્યવસ્થા પી. પી. સોજીત્રા અને જે.પી.સોજીત્રા દ્વારા શરૂ કરવામાં આવેલ. આજના આ કપરા સમયે જયારે દર્દીઓની સેવા કરવા માટે એના ઘરના સભ્યો પણતૈયાર નથી તેવા સમયે જે આ સેવા સોજીત્રા પરિવાર તરફથી શરૂ […]Continue Reading

કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. કોરોનાના મ્યુટેડ વાયરસને લીધે આમ બની રહ્યું છે. ત્યારે લોકોને કુદરતી શ્વાસને બદલે કૃત્રિમ રીતે શ્વાસ (ઓક્સિજન) આપીને અત્યારે કોરોનાના દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવવામાં આવી રહ્યું છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે. તેની સાથે- સાથે આરોગ્યલક્ષી […]Continue Reading
Recent Comments