ગાંધીનગરમાં કોને મળશે ફાયદો? કોને નુક્સાન? ગાંધીનગરમાં કુલ ૨,૮૧,૮૯૭ મતદારો છે, જેમાંથી ૧,૫૮,૫૩૨ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગરમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. હવે આ મતદાનની ૫૬%ની ટકાવારી કોને ફળે છે તે પરિણીમના દિવસે જાણવા મળશે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ગઈ, Continue Reading













Recent Comments