Home Articles posted by CITY WATCH NEWS (Page 6102)
બોલિવૂડ
અભિનેતાના બિનનફાકારી સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશને ગત વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે ૧૮ કરોડ કરતા વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તેમાંથી ૧.૯ કરોડ રૂપિયા રાહત કાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના ૧૭ કરોડ બિનનફાકારીના બેંક ખાતામાં વપરાયા વગર પડ્યા છે. બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર ભારત વિશ્વના કરોડો યાત્રિકો પ્રવાસીઓ માટે જ ખાસ બનેલુ વેસ્ટર્ન રેલ્વેનું સોમનાથ ખાતે આવેલ સોમનાથ રેલ્વે સ્ટેશન ભારતના અન્ય રેલ્વે સ્ટેશનોમાંથી કંઇક નવતર આર્કષક અને અદભૂત છે. આ રેલ્વે સ્ટેશન ભારતના ચાર જયોર્તિલીંગો સાથે સંકળાયેલ રેલ્વે રૂટ છે. જેમાં સોમનાથ મંદિર તો અહી જ છે જયારે સોમનાથથી […]Continue Reading
ગુજરાત
અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે સાંજે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ૩ પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. […]Continue Reading
ગુજરાત
કેંદ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂપિયા ૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા, સાસંદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્ત કર્યું હતું. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ Continue Reading
ગુજરાત
એકાએક સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે અને કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પામતેલમાં રૂપિયા ૧૫નો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સીંગતેલ ડબ્બો ફરી ૨૫૩૫થી ૨૫૮૫ સુધી પહોંચ્યો છે. અને કપાસિયા તેલનો ડબ્બો ૨૪૦૫થી ૨૪૫૫ સુધી પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ ૧૧૫૦થી ૧૪૦૦ રૂપિયા […]Continue Reading
ગુજરાત
સુરત કલેક્ટરના આદેશને પંદર દિવસ ઉપર વિત્યા છતાં તપાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે. સુરતના મેયર પરિવારની નિરાધાર ખેડૂત ખાતેદારની તપાસ મંદ ગતિએ ચાલી રહી છે અથવા ચલાવવામાં આવી રહી છે, સુરતના મેયર હોવાથી હેમાલીબેન બોઘાવાલાની જમીન વિવાદ મામલે તપાસમાં ઢીલ વર્તાઈ રહી હોવાની આશંકા સેવાઇ રહી છે.સુરતના મેયર હેમાલીબેનના પતિના નામે ખોટી રીતે ખેડૂત […]Continue Reading
ગુજરાત
દેશની દરેક વ્યક્તિ ઇમાનદારીથી વેપાર કરવા માંગે છે એમ નોંધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે સૌને સમાન અવસર મળે. કઈ ખોટું થાય તો એ રોકવાની સરકારની જવાબદારી છે. ટફ યોજનામાં પણ અગાઉ ખોટું થયું હતું. અમે એમાં મંજૂરીને સરળ કરી છે અને હજી પગલાં લઈ રહ્યાં છીએ.કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ અને […]Continue Reading
ગુજરાત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગર-૩માં સતીશ નિષાદ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે સાથે રહેતો હતો. તે કલર કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. સતીશની પત્ની મુન્નીદેવીને સતીશના માસીના દીકરા અમરજીત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ સતીશને થઈ ગઈ હતી. જેથી અમરજીત સતીશની પત્ની મુન્નીદેવીને ભગાડીને લઈ જાય તે પહેલાં જ તેને ભાઇની […]Continue Reading
ગુજરાત
અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં સ્વામિનારાયણ બાગની મુલાકાત બાદ મુખ્યમંત્રી અક્ષરધામ પહોંચ્યા હતા જ્યાં મંદિર પ્રસાશન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે રાજનેતાઓ માટે અક્ષરધામ મંદિર અનોખું મહત્વ ધરાવે છે ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ ધાર્મિક Continue Reading
રાષ્ટ્રીય
આવતા મહિનાથી છસ્‌ઢ ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે તબીબી સાધનો ચલાવવા માટે વિશાખાપટ્ટનમમાં તાલીમ કાર્યક્રમ ચલાવવા જઈ રહ્યું છે. આ ગ્રામીણ સાહસિકોને દવાઓ સાથે એટીએમ મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવશે. એક બેચમાં ૧૦૦ ગ્રામીણ સાહસિકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે અને તેમને આર્થિક સહાય પણ આપવામાં આવશે. દવા મશીનની સાથે કેન્દ્રનમાં પાણીની શુદ્ધતા પણ તપાસવામાં આવશે જેથી ગ્રામજનોને Continue Reading