Home Articles posted by CITY WATCH NEWS (Page 6103)
ગુજરાત
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલાએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ મંત્રીએ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.આ બેઠકમાં આઇ.સી.ડી.એસ નિયામક ડી.એન.મોદી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી મનીષા વકીલે […]Continue Reading
ગુજરાત
સ્ક્રેપ પોલિસી અંતર્ગત ૧૫ વર્ષથી વધારે સરકારી અને કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ૨૦ વર્ષથી વધારે જૂના ખાનગી વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ પોલિસીને કારણે માર્ક અકસ્માતોમાં ઘટાડો થશે. નવા વાહનોમાં સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવશે. જૂવા વાહનો ભંગાર કરવામાં આવશે તો પ્રદૂષણ પણ ઘટશે.અમદાવાદ- રાજ્ય સરકાર દ્વારા વાહનોને ભંગાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળાના ગેઇટથી આગળ શિતલા માતાજીના મંદિર પાસે રહેતી પૂજા જીવણભાઇ રામાવત (ઉ.વ.૧૭) નામની બાવાજી યુવતિએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દક્ષાબેન ચોૈહાણે કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એચ. બી. ગઢવીએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ જે. ખેર તથા લક્ષમણભાઇ મહાજને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ચીન દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનાં ૧૯૯૮નાં ઠરાવને ટાંકીને ભારતનાં મિસાઈલ્સ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભારત ટૂંક સમયમાં આંતરખંડીય બેલાસ્ટિક મિસાઈલ્સ અગ્નિ -૫નું પરીક્ષણ કરવાનું છે ત્યારે ચીને ફરી તેની અવળચંડાઈ દર્શાવી છે. ૫૦૦૦ કિ.મી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી આ મિસાઈલ્સની રેન્જમાં ચીનનાં અનેક શહેરો આવી જતા હોવાથી ચીને તેની સામે વિરોધ દર્શાવ્યો Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીનો ચહેરો નહીં હોય તો ભાજપના વર્તમાન અનેક નાચનારા મહોરા નગર પાલિકાની ચૂંટણીમાં પણ પરાજિત થઈ જશે. મોદીને પોતાની આ શક્તિની જાણકારી હોવાના કારણે તેમણે ૨૦૨૪ની તૈયારી માટે સાહસી પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મોદી-નડ્ડાની જાેડીએ ૩ રાજ્યના મુખ્યમંત્રીઓ બદલી નાખ્યા. ગુજરાતમાં તો આખી જમીન ખોદીને સડેલા નિંદણને મૂળમાંથી ઉખાડી ફેંક્યા. મધ્ય પ્રદેશ, […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારને સીરમ તરફથી કુલ ૨૦ કરોડ કોવિશીલ્ડ વેક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ ૩.૫ કરોડ વેક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં વેક્સિન સંકટ વધુ ઘટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. પહેલી વખત દેશમાં એક જ […]Continue Reading
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી મમતા બેનર્જીના દેશને તાલિબાની માનસિકતાથી બચાવવાની જરૂર છે નિવેદન મુદ્દે દિલીપ ઘોષે જણાવ્યું કે, બંગાળમાં ચૂંટણી બાદ જે બન્યું તે તાલિબાની માનસિકતા છે. ભારતમાં ક્યાંય વિપક્ષને આ રીતે પ્રતાડિત નથી કરવામાં આવતું. અહીં પોલીસ ચૂપ છે. હાલની બંગાળની સ્થિતિમાં અને અફઘાનિસ્તાનની સ્થિતિમાં કોઈ તફાવત નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મેગા રેલીઓ કરનારૂં ભાજપ આ વખતે […]Continue Reading
ગુજરાત
નાના ખેડૂતો મોંઘા કૃષિ સાધનો ખરીદવા અસમર્થ હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત તેઓ ખેતરોમાં જરૂરી કામ કરાવી શકતા નથી. ઝ્રૐઝ્ર- ફાર્મ મશીનરી એપ ખેડૂતોને આવી સમસ્યાઓના નિવારણ માટે મદદ કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની આ એપ પર નોંધણી કર્યા પછી, ખેડૂતો ઘરે બેસીને તમામ કૃષિ સાધનો ભાડા પર […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીએ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને ભાજપને પછાડી જંગી બહુમતી મેળવીને રાજ્યની સત્તા પુનઃ પોતાના હાથમાં લીધી હતી, ત્યારથી જ મમતા બેનરજી એક રાષ્ટ્રીય નેતા તરીકે અને વિરોધપક્ષના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ગઇકાલે ભવાનીપુર ખાતે આયોજિત એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે દેશને પાકિસ્તાન કે તાલિબાન […]Continue Reading
રાષ્ટ્રીય
ભાજપે પણ પોતાના તમામ યુનિટોને મોટા પ્રમાણમાં લોકોને રસીકરણ કેન્દ્રો સુાૃધી લઇ જવાની અપીલ કરી હતી. આ સાાૃથે જ દેશમાં અત્યાર સુાૃધી કુલ અપાયેલા ડોઝની સંખ્યા ૭૮.૬૮ કરોડ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ૧૬ જાન્યુઆરીાૃથી દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૃઆત કરવામાં આવી હતી.વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે કોરોના વેક્સિનેશનનો નવો વિક્રમ રચાયો છે. શુક્રવાર […]Continue Reading