ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે ગરીબોના બેલી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કાર્યક્રમ સરદારનગર ખાતે આવેલાં મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, ગરીબોના ઘરમાં સુખનો સૂરજ ઉગે તે માટે અમારી સરકાર કટિબધ્ધ છે. રાજ્યના ગરીબ, વંચિત, શોષિત, પીડિતનો વિકાસ થાય તે દિશામાં અમારી સરકાર કાર્ય કરી રહી Continue Reading
સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મ દિવસના અવસરે ‘ગરીબોના બેલી’ કાર્યક્રમ યોજાયો હતો તે અંતર્ગત જે બાળકોના કોરોનામાં માતા કે પિતા બેમાંથી એક અવસાન પામ્યાં હોય તેવાં જિ્લ્લાના ૩૦૧ બાળકોને બાલ સખા યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ રૂા. ૨,૦૦૦ ના લાભોનું મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ટોકનરૂપ વિતરણ કરવામાં આવ્યું હતું. તે જ રીતે મહિલાઓને […]Continue Reading
સમગ્ર રાજ્યમાં કોરોના સામેની ઝૂંબેશને તેજ બનાવતાં સમગ્ર રાજ્યમાં આજે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ યોજાઇ રહી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ વધુને વધુ રસીકરણ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેએ ગઇકાલે જ પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લામાં એકપણ વ્યક્તિ કોરોના રસીકરણથી વંચિત ન રહી જાય તે માટેની અપીલ કરી હતી. રસીકરણની કામગીરી […]Continue Reading
ગુજરાતના પનોતા પૂત્ર, વિકાસ પુરૂષ અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ મા જન્મ દિવસે સિહોરની સર્વોત્તમ ડેરી દ્વારા ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સર્વોત્તમ ડેરીના સર ચિલિંગ સેન્ટર, સર ખાતે ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ધનોત દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે ૧૧,૦૦૦ વૃક્ષો Continue Reading
દામનગર શહેર માં પ્રધાન મંત્રી ના ૭૧ માં જન્મ દીને વિવિધ કાર્યક્રમો પટેલ વાડી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ઉજવલા ગેસ વિતરણ સરદાર ચોક ખાતે સ્વચ્છતા અભિયાન રક્ષાત્મક રસીકરણ સહિત ના વિવિધ કાર્યક્રમો માં અમરેલી જિલ્લા સાંસદ કછડિયા તેમજ નવ નિયુક્ત મંત્રી નરેશ પટેલ જિલ્લા ભાજપ ના કૌશિકભાઇ વેકરીયા […]Continue Reading
શિલ્પા પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી થોડો સમય મીડિયા અને પોતાની કારકિર્દીથી દૂર રહી હતી. પરંતુ હવે તે ફરી સામાન્ય બની ગઇ છે અને પોતાના કમિટમેન્ટ પુરા કરી રહી છે. તેમજ તેણે ગણેશ સ્થાપના પણ કરી હતી. પોનોગ્રાફીના મામલે બુધવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા વિરુદ્ધ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. રાજ કુન્દ્રાની વધતી […]Continue Reading
વિશાલ ભારદ્વાજે આ ફિલ્મ વિશે ઉત્સાહથી જણાવ્યું હતું કે, ખુફિયા ફિલ્મ દ્વારા મારા પ્રયાસ એક એવી જાસૂસી ફિલ્મ બનાવાની છે જે જાસૂસના કામની સાથેસાથે કોઇને ભાવનાત્મક સંઘર્ષો સાથે પણ જાેડે છે. તબુએ જણાવ્યું હતું કે, ખુફિયા એક અલગ જ પ્રોજેક્ટ છે. જે મારા દિલની બહુ નજીક છે. આ મનોરંજક સ્પાય થ્રિલર ફિલ્મનો હિસ્સો બનીને હું […]Continue Reading
નિયાએ મુંબઈમાં પોતાના માટે એક મોટું ઘર પણ ખરીદ્યું છે. જેની તસવીર તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર ૬૫ લાખથી વધુ લોકો નિયા શર્માને ફોલો કરે છે.ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબસુરત એક્ટ્રેસ નિયા શર્માનો આજે એટલે ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. એક્ટ્રેસ આજે પોતાનો ૩૧મોં જન્મદિવસ ઉજવી રહી છે. નિયા આજના સમયમાં […]Continue Reading


















Recent Comments