fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 6106)
ભાવનગર

૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઇ

આજરોજ તા. ૨૫, ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ભારતના પુર્વ વડાપ્રધાન,ભારત રત્ન મા. અટલ બિહારી વાજપાઇજીની જન્મજયંતી ઉત્સાહ પુર્વક ઉજવાઇ.ભાવનગર જીલ્લાના ૧૪૦૦ થી વધુ બુથમાં આદરણીય અટલજીની સ્મૃતીમાં તેમનાજીવનચરીત્રનું વાંચન તેમજ તેમની કવિતાઓનું ૫ઠન કરવામાં આવ્યુ, ૬૬૦થી વધુ મંડલઅને જીલ્લા કક્ષાના
અમરેલી

બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે

દામનગર ૨૫  બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે  મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો ભાજપ સુશાંસન ની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ કામગીરી ધારાસભ્ય  ઠુંમર  ભાજપ સુશાંસનની ઉજવણીની જગ્યાએ સુશાસન કરે ધારાસભ્ય ઠુંમર નો ટોણો.”સ્વર્ગીય
અમરેલી

દામનગર ૨૫ બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે

દામનગર ૨૫  બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે  મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો ભાજપ સુશાંસન ની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ કામગીરી ધારાસભ્ય  ઠુંમર  ભાજપ સુશાંસનની ઉજવણીની જગ્યાએ સુશાસન કરે ધારાસભ્ય ઠુંમર નો ટોણો.”સ્વર્ગીય
અમરેલી

અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી સંપન્ન

અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે અમરેલીના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાના જિલ્લાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે કાર્યક્રમો યોજાયા કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ રાજય
સૌરાષ્ટ - કચ્છ

ગીતાજયંતી નિમિત્તે સંસ્કૃતભારતીનો અનોખો પ્રયોગ: ‘બાલક ઉવાચ

ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતીનો ‘પાંચ બાળકો – પાંચ ભાષા’ કાર્યક્રમ ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતી પશ્ચિમક્ષેત્ર (કોંકણ-સૌરાષ્ટ્ર-ગુજરાત) દ્વારા ‘ બાલક ઉવાચ ‘ નામે એક અનોખો કાર્યક્રમ તા. ૨૪ ડિસેમ્બરે યોજાયો જેમાં ‘ પાંચ બાળકો પાંચ ભાષા ‘ એવા અભિગમથી ૬ થી ૧૨ વર્ષની વયના બાળકોએ ગીતા જીવનમાં કઈ રીતે પ્રેરણાદાયી બને છે તે
ભાવનગર

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્યલલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર
અમરેલી

કુંકાવાવનાં બાદનપુર ખાતે રૂપિયા પ0 લાખનાં ખર્ચે માર્ગ બનશે

કુંકાવાવ તાલુકાનાં જુના બાદનપુર ગામ આજે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ સરપંચ કમલશેભાઈ ગજેરાનાં હસ્‍તે રૂપિયા પાંચ લાખના ખર્ચે નવા બનતા ગામના મુખ્‍ય માર્ગનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. ગોપાલભાઈ અંટાળાએ એટીવીટીની ગ્રાન્‍ટમાંથી પાંચ લાખ જેવી રકમ ફાળવતા આ ગામના મેઈન માર્ગ બનશે. આ પ્રસંગે કાર્યકર અશોકભાઈ પાનેલીયા સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.
અમરેલી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી કેન્‍દ્ર સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને દેશને બરબાદ કરી રહી છે આવતીકાલે ‘ખેતી બચાવો, ખેડૂત બચાવો’ સંવાદ યોજાશે કેન્‍દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજયમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 6ર […]
અમરેલી

અમરેલી ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢાનું રઘુવંશી યુવાનો દ્વારા સન્‍માન

અમરેલી લોહાણા સમાજનું ગૌરવ સમાન રઘુવંશી યુવા આગેવાન અને અમરેલી શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢાને અમરેલી શહેર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીના ઈન્‍ચાર્જ તરીકે નિમણૂંક થવા બદલ રઘુવંશી સમાજના યુવાનોજયદિપ વિઠલાણી, સાગર રાજા, સેમલ ચાંદરાણી, દેવાંગ ગણાત્રા, ઉદયભાઈ વિઠલાણી તેમજ સાગર અટારા દ્વારા શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું.
ભાવનગર

ભાવનગર જિલ્લાના દરેક તાલુકા મથકે થશે સુશાસન દિવસની ઉજવણી

સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજસવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાંઉજવણી કરવામાં આવનાર છે