Home Articles posted by CITY WATCH NEWS (Page 6105)
રાષ્ટ્રીય
ચીને તિબેટ સરહદ નજીક ૬૦૦ થી વધુ માનવ વસાહતો વસાવેલી છે. નવા રસ્તોઓ બનાવીને તેની મરામતનું કામ પણ કરેલું છે. આ કાર્યમાં લગભગ ૩૦૮૦ કિમી જેટલો સરહદી વિસ્તાર આવરી લીધો છે. ચીન સાથે ભારતની ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે જેમાં સરહદે જમ્મુ, કાશ્મીર, હિમાચલપ્રદેશ,ઉત્તરાખંડ,સિકિકમ અને અરુણાચલપ્રદેશ સુધી ફેલાયેલી છે. જમ્મુ કાશ્મીરને પશ્ચિમી સેકટર, મિડલ સેકટરનેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ગ્રીન હાઉસ ગેસનો ભરાવો ૨૦૨૦માં સૌથી વધુ જણાયો હતો. ૨૦૧૧થી ૨૦૨૦ના દશકામાં પણ ગ્રીનહાઉસના ગેસના ઉત્સર્જનના નવા વિક્રમો સર્જાયા હતા, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. ડબલ્યુએમઓના મહાસચિવ પેટેરી તાલસે બુલેટિન પ્રસિદ્ધ કરતી વખતે જણાવ્યું હતું કે ક્લાઈમેટ કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા થાય તે જરૃરી છે. સતત ગ્રીનહાઉસ ગેસનો ભરાવો થશે તો તાપમાન નીચું […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનના વિદેશમંત્રી વેંગ યીએ મધ્યપૂર્વમાં આવેલાં કતારના પાટનગર દોહા ખાતે તાલિબાબોના પ્રતિનિધિઓને સોમવારે મળવાના હતા. તાલિબાનોના પ્રતિનિધિઓની ચીનના વિદેશમંત્રી સાથેની આ વાટાઘાટો સોમ અને મંગળ એમ બે દિવસ યોજાવાની છે જે દરમ્યાન અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ વિશે વિશેષ ચર્ચા હાથ ધરાય એવી શક્યતા રહેલી છે.ચીનની પ્રમુખ શી જિન પિંગે સોમવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ જેનો […]Continue Reading
ગુજરાત
ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્‌ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્તે લીલી […]Continue Reading
અમરેલી
છે લોકતાંત્રિક વ્યવસ્થા હવે તમે કહો તે થાશે, બદલતાં યુગમાં હવે સિનિયર સિટીઝન પણ એક અભિન્ન અંગ ગણાશે.      સાવરકુંડલા શહેરમાં દરબારગઢમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સિનિયર સિટીઝન માટે આરબીઆઈનાં ગાઇડલાઇન મુજબ બેંકના ખાતેદારો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરતાં સિનિયર સિટીઝન સંગઠનનાં હર્ષદભાઈ જોશી અને આ સંદર્ભે સાવરકુંડલા શહેરના પત્રકાર અને સિનિયર સિટીઝન […]Continue Reading
અમરેલી
 સંસ્મરણો અને સંભારણાં હવે ઈતિહાસ બની જશે, બસ થોડી કાળજી રાખી આ ઈમારતનું સંરક્ષણ કરવું જરૂરી છે..   શું આટલું પર્યાપ્ત છે દરબારગઢ માટે. આ તો આપણી જાહેર  ઐતિહાસિક ધરોહર સમાન ગૌરવવંતો વારસો છે. સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની મોટી મોટી વાતો કરનારા આજે આ દરબારગઢને સાવ રેંઢો મૂકીને તંત્ર શું સાબિત કરવા માંગે છે.? *ખાલી દરવાજાને રંગરોગાન […]Continue Reading
અમરેલી
જેમ ઘર ઓફિસને દિવાળી પૂર્વે સાફ કરીને સ્વચ્છ કરીએ, મનની કલુષિતતા પણ આ દરમિયાન દુર થાય તો જ સાચી દિવાળી..      આમ તો દિવાળી એટલે પ્રકાશનું પર્વ પણ દિવાળી સાથે સાથે એ પાંચ દિવસનાં તહેવારો આજે પણ લોકો ભારે ઉમળકાભેર ઉજવતાં જોવા મળે છે. આમ તો દિવાળી પૂર્વે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કે […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના તાજપર ગામે મદદનિશ કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં રાત્રી સભા યોજાય સ્થાનિક પ્રશ્નો અને આમ નાગરિક સાથે નામદાર સરકાર નો સીધો સંવાદ નાના માં નાના પ્રશ્ને વહીવટી તંત્ર ની કામગીરી ની સમીક્ષા શિક્ષણ આરોગ્ય પરિવહન વીજળી પાણી અન્ન પુરવઠા કૃષિ રેવન્યુ પંચાયત સહિત વિભાગો માંથી કર્મચારી પ્રતિનિધિ કર્મચારી ની ઉપસ્થતી જોવા મળી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર માં આશ્રિત પશ્ચિમ બંગાળ ની મનોદિવ્યાંગ મહિલા સાજી થતા પરિવાર ને સોંપાઈ સાવરકુંડલા માનવ મંદિર માં 1 વર્ષ પહેલા માંગરોળ પોલીસે એક બંગાળી મનોરોગી યુવતીને મુકવા આવેલા ત્યારે આ બંગાળી યુવતી સાજી થતા માંગરોળ પોલીસની મદદથી પશ્ચિમ બંગાળમાંથી તેમના પરિવારને શોધી આજે માનવ મંદિર ખાતે આ મનોરોગી મહિલા માતા અને ભાઈ સાથે મિલન કરાવી […]Continue Reading
અમરેલી
દામનગર વિચરતી વિમુક્ત જનજાતિની માંગણી ને વાચા આપવા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પત્ર દ્વારા રજૂઆત કરતા લાઠી તાલુકા પંચાયત સદસ્ય જયાબેન લાલજીભાઈ પરમાર દ્વારા ગુજરાત રાજય મુખ્ય મંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ને ગુજરાતની વિચરતી -વિમુકત જાતિઓને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦% અનામત આપવા અંગે કેન્દ્ર સરકારના બન્ને કમિશનોએ કરેલી ભલામણોનુ સત્વરે અમલીક૨ણ કરવા વિનંતિ Continue Reading