Home Articles posted by CITY WATCH NEWS (Page 6156)
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ઈચ્છિત પરિવર્તન લાવવા માટે એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા તૈયાર કરવાની જરૂર છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં સ્થિતિમાં ઈચ્છિત પરિવર્તન લાવવું મુશ્કેલ છે. અફઘાનિસ્તાનના સમાવેશક વહીવટી તંત્રમાં મહિલાઓ અને લઘુમતીઓનો પણ સમાવેશ થવો જાેઈએ. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૨૦ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સમાજે હાંસલ કરેલો સામાજિક-આર્થિક વિકાસ જાળવી રાખવા અને Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાની સરકાર દ્વારા આ પ્રદર્શનના ફોટા જાહેર કરાયા હતા જેમાં કાળા સૂટમાં સજ્જ કિમ જાેંગ લાલ જાજમ ઉપર ચાલતા જાેઇ શકાય છે અને તેમની બંને બાજુએ વિશાળ કદની મિસાઇલોથી સજ્જ મોટી મોટી ટ્રકો અને ઠેર ઠેર એકસાથે સંખ્યાબંધ મિસાઇલ દાગી શકાય એવી મલ્ટિપલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ સાથેની ટ્રકો પણ ઉભેલી જાેઇ શકાતી હતી. આ […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અમે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, આરોપીના પિતા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી છે અને તેમને આ પદ પરથી હટાવી દેવા જાેઈએ. તેઓ મંત્રી તરીકે ચાલુ રહેશે તો આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી શક્ય નથી. અમે સુપ્રીમ કોર્ટના બે જજાે દ્વારા પણ મામલાની તપાસ કરાવવા […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે વહીવટી તંત્ર જાફરાબાદ દ્વારા આયોજીત તાઉતે વાવાજોડામાં ગુમ થયેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વાત કરતા રાજુલા નાયબ કલેક્ટર શ્રી કે. એસ. ડાભી જણાવે છે કે આજે ધારબંદર ખાતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા દસ્તાવેજો નવા કાઢી આપવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી […]Continue Reading
અમરેલી
અમરેલી શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો -ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબાને જીવંત રાખવા બદલ આયોજકોને સન્માનીત કરતા ભાવના ગોંડલીયા અમરેલી કોરોનાની મહામારી હળવી થયા બાદ રાજય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે અમરેલી શહેરમાં શેરી ગરબામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે શેરી ગરબાને જીવંત રાખવાનું કામ કરતા […]Continue Reading
ગુજરાત
રત મહાનગર પાલિકા અને યુનિવર્સલ ફાઉન્ડેશન.સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વિધાનને સાકાર કરવા તા.૧૩ ઓક્ટોબરના રોજ સુરત મહાનગર પાલિકા તથા સ્વચ્છ ચેમ્પિયન યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા SBM અર્બન ગુજરાત (સ્વચ્છ ભારત મિશન) ક્લીન ઇન્ડીયા અંતર્ગત સુરત માં કપિલેશ્વર મહાદેવ મંદિર મોટોવરાછા ખાતે એક તાલીમ નુ આયોજન થયુ જેમાં ગ્રામજનો ને  સ્વચ્છતા અંગે  કચરાના વર્ગીકરણમાં સુકા ભિના કચરા […]Continue Reading
અમરેલી
લાઠીના ઉધોગપતિ શ્રી વાલજીભાઈ રૂડાભાઈ ધોળકિયા  પરિવાર દ્વારા પાંજરાપોળ ગરબી મંડળ લાઠી ની દીકરીઓને હેલ ની લ્હાણી કરવામાં આવી.આ તકે શ્રી વાલજીભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી રાધાબેનનું આયોજક પાંજરાપોળ ગરબી મંડળ દ્વારા ફૂલહાર દ્વારા સ્વાગત કરવાં આવેલ.૨૦.જેટલી બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ પ્રસંગે શંભુભાઈ ધોળકિયા,રાધાબેન ધોળકિયા,વી.પી.પટેલ, લાઠી નગર પાલિકા ના ભરતભાઈ Continue Reading
અમરેલી
લાઠી તાજેતર માં જન આશીર્વાદ યાત્રા માં પધારેલ ગુજરાત સરકારનાં નવનિયુક્ત કેબીનેટ શિક્ષણમંત્રીશ્રી અને હોસ્પિટલના શુભેચ્છક એવા શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ નું સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ના ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરા દ્વારા સદ્ગુરૂદેવ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં જીવન ચરિતામૃત ગ્રંથ શાલ અને પુષ્પહાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની Continue Reading
અમરેલી
દામનગર મહુવા-સુરત ટ્રેનને લીલીયા સ્ટોપ આપેલ તે બદલ આભાર વ્યકત કરતા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા અમરેલી મહુવા-સુરત ટ્રેનને લીલીયા સ્ટોપ આપવા ઘણાં લાંબા સમયથી સ્થાનિક અને આજુબાજુના ગામોના પ્રજાજનો માંગ હતી મંત્રાલયે અને આ અંગે આંદોલનો પણ લોકોએ કરેલ હતા અને આ વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડીયાએ પણ સચોટ રજુઆતો કરેલ હતી ભારત […]Continue Reading