Home Articles posted by CITY WATCH NEWS (Page 6205)
અમરેલી

ધારી દશનામ સાધુ સમાજ સમાધી સ્થાનની ૮ લાખના ખર્ચે કાયાકલ્પ

ધારી તાલુકા સમસ્ત સાધુ સમાજ પ્રમુખ અને ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈની જહેમતનો રંગ ધારી દશનામ સાધુ સમાજના* તારલા તરવૈયા નવયુવા નેતા અને સતત સમાજની ચિંતા કરતા ધારી શહેરના ઉપસરપંચ અને સમસ્ત સાધુ સમાજના પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈની સમાજ પ્રત્યે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવને લઈ દશનામ સાધુ સમાજ સમાધી
અમરેલી

બાબરા ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ ને પાળીયાદ સુધી લંબાવો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી

બાબરા ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ ને પાળીયાદ સુધી લંબાવો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી  પાળીયાદ સુધી રસ્તો બનતા અમરેલીની જિલ્લાની જનતાને અમદાવાદ ને ગાંધીનગર સુધી ટૂંકો રસ્તો મળી શકે ધારાસભ્ય ઠુંમર     લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી
અમરેલી

બાબરામાં શહેર ભાજપ ની બૃહત સંકલન સમિતિની બેઠક યોજાઇ

 બાબરામાં શહેર ભાજપની બૃહત સંકલન સમિતિની એક બેઠક વોર્ડ વિસ્તારમાંમાં યોજાય હતી જેમાં જિલ્લા અને તાલુકા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી બુથ પ્રમુખ પેજ સમિતિના પ્રમુખ અને વોર્ડ વિસ્તારના અગ્રણીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું    બાબરા શહેરમાં રામનગર ખાતે વોડ નંબર (૧.૨.૩) અને કાંકરિયા ચોરા વિસ્તારમાં વોડ નંબર (૪.૫.૬) ની સયુંકત બૃહત સંકલન સમિતિની એક બેઠકનું
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3714 પર

અમરેલી જિલ્લામાં કોરોનાને પણ લાગ્યો કાતિલ ઠંડીનો કહેર. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ સામે 8 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા છેલ્લા દિવસોમાં પડી રહેલ કાતિલ ઠંડીની અસર કોરોનાને થઈ હોય તેમ લાગે છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે. તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો થતા સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી […]
અમરેલી

બાબરા ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ ને પાળીયાદ સુધી લંબાવો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી પાળીયાદ સુધી રસ્તો બનતા અમરેલીની જિલ્લાની જનતાને અમદાવાદ ને ગાંધીનગર સુધી ટૂંકો રસ્તો મળી શકે ધારાસભ્ય ઠુંમર

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી પાળીયાદ નો રસ્તો રસ્તો બનાવવા રજુઆત કરેલ છે.  તેઓએ પત્રમાં જણાવ્યું છે કે અમરેલી પાળીયાદ નો રસ્તો તેમાં ખૂટતી કદી જોડવાથી આ રસ્તો અમરેલી અને જસદણની પંથકની જનતાને અમદાવાદ ને ગાંધીનગર સુધી જવા માટે […]
અમરેલી

ઘેર ઘેર પુસ્તક પરબ ના પ્રણેતા સ્વ પ્રતાપભાઈ પંડયા ના આદર્શો નું આચરણ કરતા યુવાન ભૂમિર બોસમિયા એ દસ હજાર નો પુસ્તક સંપુટ દામનગર ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને અર્પણ કર્યા

દામનગર ધરે ઘેર પુસ્તક પરબ ના પ્રણેતા સ્વ પ્રતાપભાઈ પંડયા ના અનન્ય ચાહક ભૂમિર બોસમિયા ને ઘેર  ઘેર પુસ્તક પ્રવૃત્તિ ની મુહિમ ચલાવનાર સ્વ પ્રતાપભાઈ પંડયા તરફ થી મળેલ પુસ્તક સંપુટ દામનગર ની ગૌરવવંતી સાહિત્ય સંસ્થા  શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને જાહેર હિત માટે આજરોજ અર્પણ કર્યા હતો જીવન વિકાસ અને સર્જનાત્મક પુસ્તકો ની વિશાળ […]
અમરેલી

સાવરકુંડલા-લીલીયા તાલુકાના રાજ્ય હસ્તક અને પંચાયત હસ્તક નાં ૩૮.૩૯ કરોડ ના રોડ રસ્તા ના જોબ નંબર મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકાના  માં ઘણા સમય થી રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં હતા તેમને નવા તેમજ રીસ્ર્ફેન્સિંગ કરવાની ખુબજ જરૂરીયાત હતી તેમને ધ્યાને લઈને તાત્કલિક ધોરણે સરકાર શ્રીને દરખાસ્ત કરાવીને જોબ ન્બ્બર મંજુર કરવામાં આવેલ જેમાં પોતાના મત વિસ્તાર સાવરકુંડલા-લીલીયા તાલુકામાં રાજ્ય હસ્તક અને પંચાયત હસ્તક નાં ૩૮.૩૯ કરોડ રૂપિયા નાં […]
અમરેલી

આગામી ૪ થી ૯ જાન્યુઆરી દરમિયાન અમરેલીના દરેક તાલુકા મથકે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી શિબિરનું આયોજન

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિકયોરિટી ઈન્ટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લિ. ના સહયોગથી અમરેલી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ભરતી આયોજન તા. ૪/૦૧/૨૦૨૧ કલાપી વિનલ મંદિર – લાઠી, તા. ૦૫/૦૧/૨૦૨૧ અમૃતબા વિદ્યાલય – લીલીયા મોટા, તા. ૦૫/૦૧/૨૦૨૧ મેઘાણી હાઈસ્કૂલ બગસરા, તા. ૦૬/૦૧/૨૦૨૧ કે.કે.હાઈસ્કુલ-સાવરકુંડલા, તા. ૦૬/૦૧/૨૦૨૧ પારેખ મહેતા હાઈસ્કુલ –
ભાવનગર

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વિવિધ માગૉના કામો માટે રાજય સરકાર તરફ થી રૂ . ૭.૯૫ કરોડ જેવી માતબર રકમને મજુરી

  સાસદનારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કર્યો રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી – વ – માર્ગે અને મકાન મત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા વિસ્તારના સાત વર્ષેથી વધુ સમયના રીકાડૅટ ન થયેલ હોય તેવા પચાયત હસ્તકના વિવિધ ૧૪ માગૉના કામો માટે રૂા . ૭.૯૫ કરોડ જેવી […]
અમરેલી

રાજય સરકાર દ્રારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયનાં ખેડુતોને દિવસે વિજ પુરવઠો મળશે

રાજયનાં ખેડુતોનાં હિતમાં વધુ એક હીતકારી નિર્ણયને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા કેન્દ્રની મોદી સરકાર અને રાજય સરકાર હર હંમેશ ખેડુતોનાં હિતમાં વધુમાં વધુ કઈરીતે વધારો કરી શકાય તે બાબતે હરહંમેશ ચિંતા કરી છે . હાલમાં જ ગુજરાત રાજય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયનાં ખેડુતોને દિવસે પણ વિજ પુરવઠો આપવાનો નિર્ણય કરેલ […]