ભાવનગર શિશુવિહાર ખાતે પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કર અભિવાદન સમારોહ વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનાં પૂર્વ નિયામક શ્રી પ્રવીણભાઈ ઠક્કરનો અભિવાદન સમારોહ તારીખ ૩ જી ઓક્ટોબરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાશે ગુજરાતનાં જાણીતા શિક્ષણવિદ પ્રા ડો અરુણભાઈ દવે શ્રી નરેન્દ્રસિંહ સરવૈયા તેમજ માનવજ્યોત મુંબઈના અધ્યક્ષ શ્રી કુલિનભાઈ લુઠિયાની Continue Reading


















Recent Comments