Home Articles posted by CITY WATCH NEWS (Page 6203)
ભાવનગર
ભાવનગર શિશુવિહાર ખાતે પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કર અભિવાદન સમારોહ વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનાં પૂર્વ નિયામક શ્રી પ્રવીણભાઈ ઠક્કરનો અભિવાદન સમારોહ તારીખ ૩ જી ઓક્ટોબરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાશે ગુજરાતનાં જાણીતા શિક્ષણવિદ પ્રા ડો અરુણભાઈ દવે શ્રી નરેન્દ્રસિંહ સરવૈયા તેમજ માનવજ્યોત મુંબઈના અધ્યક્ષ શ્રી કુલિનભાઈ લુઠિયાની Continue Reading
અમરેલી
સ્વચ્છ ભારત મિશન –(ગ્રા) અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રજી ઓકટોબર પુ.મહાત્માં ગાંઘીજીના જન્મ દિવસ નિમીતે કાર્યક્રમની શરૂઆતમાં જ સ્વચ્છતાના શ૫થ લઇ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરેલ. જેમાં જિલ્લા / તાલુકા કક્ષાના અઘિકારીશ્રીઓ તથા ૫દાઘિકારીશ્રીઓ હાજર રહેલ. જેમાં મુખ્યત્વે એસબીએમ-જી યોજના અંતર્ગત કરવાના થતા કામોની સમીક્ષા તેમજ સીંગલ યુઝ પ્લસ્ટીક Continue Reading
અમરેલી
દામનગર ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુ ઢોડા વાળા પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત આગામી ૧૮ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ તા૧૪/૧૧/૨૧ તુલસી વિવાહ તા ૧૫/૧૧/૨૧ ના રોજ અઢાર માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માટે ના ફોર્મ વિતરણ શરૂ તુલસી વિવાહ એવમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માટે સીતારામબાપુ આશ્રમ દ્વારા અનુરોધ […]Continue Reading
ભાવનગર
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા આજે બપોર બાદ સિહોર પાસે આવેલ એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ૨૦ જી.પી. અને ૪૦ જી.પી. કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ કન્ટેઇનર્સ નિર્માણની તલસ્પર્શી વિગતો જાણી કન્ટેઇનર્સ નિર્માણ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે કન્ટેઇનર્સની ઉણપ છે. Continue Reading
ભાવનગર
  કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા આજે ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં વાળુકડ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દેશમાં સૌપ્રથમ ડ્રોનથી દવા છંટકાવ કરવાનાં અભિનવ પ્રયોગનું નિદર્શન નિહાળ્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. નવા ભારતનાં નિર્માણની નેમ સાથે નવું જાણી, સમજી તેનું જીવનમાં અમલીકરણ કરી જીવન ઉન્નત બને તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ […]Continue Reading
ભાવનગર
        ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ સ્વચ્છતા અને જળ જીવન મિશન અંતરગત ગ્રામસભા યોજવામાં આવી હતી. ગામમાં સ્વચ્છતા સંદેશનો સંદેશો ફેલાવવા માટે તેમજ મહિલાઓની ગ્રામસભામાં ભાગીદારી વધે તે અંગેની જાગૃતિ લાવવા માટે  રેલી  યોજવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામસભાનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં s.b.m Continue Reading
અમરેલી
અમરેલી શહેર માં વોર્ડ નં 9  માં પહોંચી  કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવીકોવિડ-19 ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા 4 લાખ ની સહાય મેળવવા માટે ના ફોમ ભરવામાં આવ્યા  અમરેલી શહેર માં નગરપાલિકા વોર્ડ નંબર 9  […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠા ઇડર ના ગઢ માં વિદ્યાર્થીઓ ને ડો કલામ સાહેબ ના જીવન કવન પર સેમીનાર માં અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક  ના મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક દ્વારા અરવલ્લી ની પર્વતમાળા ની ગોદ માં વસેલા  ઇડર, કેસરપુરા, વેડા, અને ખેડબ્રહ્મા ની વિવિધ  શાળાઓ ની મુલાકાત લેવામાં આવી હતી […]Continue Reading
ગુજરાત
ગુજરાત ની દારૂબંધી ભલે આંશિક પણ અસરકારક છે છૂટછાટ વાળા અન્ય રાજ્યો કરતા ગુજરાત માં દારૂ બંધી ભલે કાગળ ઉપર પણ અશત કારગત નીવડી રહી છે  નશાબંધી  સપ્તાહ જો આપણે કેફી પીણાં અને માદક પદાર્થોના શિકાર બનતા રહીશું તો આપણી આઝાદી ગુલામોની આઝાદી બની રહેશે મહાત્મા ગાંધી આપણાં શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ હજારો વર્ષ પહેલાં આપણને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના સરંભડા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી ની ચૂંટણી સભા માં લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ગુજરાત વિધાન સભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી પૂર્વ જિલ્લા પ્રમુખ શંભુભાઈ દેસાઈ મનીષભાઈ ભંડેરી પૂર્વ તાલુકા પ્રમુખ દલસુખભાઈ દેસાઈ સહિત અમરેલી જિલ્લા ભર માંથી અસંખ્ય કોંગ્રેસી અગ્રણી ઓ દ્વારા […]Continue Reading